SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ कौकुच्यिकाः, क्रीडाकराश्च वाइयन्तश्च, गायन्तश्च, हसन्तश्च, न-यन्तश्व, भाषमाणाश्च આવનાર, નક્ષત્તર” આ સૂત્રપાઠને ભાવાર્થ ઔપપ તિક સૂત્રના પૂર્વાર્ધના ૪૯ માં સૂત્રની પીયૂષ વર્ષિણી ટીકામાં આપે છે, તે જિજ્ઞાસુ પાઠકેએ તે ભાવાર્થ ત્યાંથી વાંચી લે. " तयाणंतर च णं अदुसयं गयागं, अदुसब तुरयाण, अदृसय रहाण तयाण तर च ण असिसत्ति कुंत, तोमर, सूल, लउडमिडियालधणुप णिसज्ज વાયરાળી પુરો દિવં ” આ સૂત્રપાઠને અર્થે મૂળ સૂત્રાર્થમાં અ.મ્યા પ્રમાણે જ સમજ. “તવાળતા ર વ ૩, મોri, Tહા ૩૧ze जाव महापुरिसवग्गुरा परिक्खिता जनालिस्त खात्तियकुमारस्त पुरओय मग्गओय મોય બggશી સંપટ્રિય” ત્યાર બાદ અનેક ઉગ્ર જાતીય અને અનેક ગજાતીય કે જેમને આદિ દેવે રક્ષણના કાર્યને માટે નિયુક્ત કર્યા હતા અને તેમણે જેમને ગુરવ રૂપે વ્યવહારમાં લીધા હતા એવા ઉગ્રજાતિના પુરુષે ચાલતા હતા. આ રીતે ઉગ્રજાતિના અને ભેગ જાતિના પુરુ, અને રાજાઓ આદિદેવ દ્વારા વયસ્થરૂપે સરખી ઉંમરવાળા માનવામાં આવેલા પુરુષ, ઈલાકુ-નાભિ રાજાના વંશ જ પુરુ, જ્ઞાત-ઈવાકુ વંશ વિશેષ માં ઉત્પન્ન થયેલા પુરુષ, કૌરવ-કુરુ વંશમાં ઉત્પન્ન થયેલ પુરુષ, ક્ષત્રિય, બ્રાહ્મણ, ચોદ્ધાઓ અને પ્રશાસ્તા ( શાસન ચલાવનારા મલકી અને લેચ્છકી પુત્ર ઇત્યાદિને સમૂડથી જેની આગળ, પાછળ અને બાજુઓમાં વીંટળાયેલું છે એ તે ક્ષત્રિયકુમાર જમાલી આગળ વધે (તેની પાલખી આ સમૂહથી ઘેરાઈને આગળ ચાલી) “રયાના ૨ વહરે રાજા, તાઇ ઝાર રથનાં મો જુનો સંદિગો” ત્યાર બાદ અનેક રાજાઓ ઈશ્વર (યુવરાજ ) તલવર (માંડલિક રાજાઓ ) તથા સાથેવાહ પર્યન્તના લેકે પાલખીની આગળ ચાલતા હતા. અહીં સાર્થવાહની પહેલાં આવેલા “ઝાવ” પદથી “માંડલિક, કૌટુંબિક, ઈભ્ય, શ્રેષ્ઠી અને સેનાપતિ ” આ પાંચ પદે પ્રવેશ કરાયા છે. “મહાપુરિસરમુ” આ સૂવાંશની સાથે જે “વાપુરા પદને પ્રયોગ થયો છે તે સમૂહના અર્થમાં થયેલ છે, પરનુ આગળ પાછળના સંબંધનો વિચાર કરતાં “મહાકુરિવાજા” એટલે “ પુરુષને મહા સમૂહ” અર્થ સમજ, અને “મહા ” પદ સમૂહના વિશેષણ રૂપે વપરાયું છે એમ સમજવું "तएणं से जम:लिस खत्ति यकुमारस्स पिया पहाए, कयबलिकम्मे जाव વિgિs, દુર્વિવાળ” ત્યાર બાત ક્ષત્રિયકુમાર જમાલીના પિતા પણ શ્રેષ્ઠ ગજરાજની પીડ પર સવાર થઈને તેની પાછળ પાછળ ચાલવા લાગ્યા. હાથી પર સવાર થતાં પહેલાં તેમણે સ્નાન, બલિકમ, કૌતુક મંગલ રૂપ શ્રી ભગવતી સૂત્ર: ૮ ૧૬ ૦
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy