________________
શર્કરાપ્રભામાં અને એ પકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૧૫) અથવા એક શર્કરાપ્રભામાં અને એ ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૧૬) અથવા એક શક રાપ્રભામાં અને એ તમાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૧૭) અથવા એક શકરાપ્રભામાં અને એ નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. ( બવા તો સવારभाए, एगे वालुयप्पभाए होज्जा, जाव अहवा दो सक्करख्पभाए एगे अहे सत्तમાર્ોગ્ગારર) અથવા (૧૮) બે શકરાપ્રભામાં અને એક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૧૯) અથવા એ શર્કરાપ્રભામાં અને એક 'કપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨૦) અથવા બે શકરાપ્રભામાં અને એક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨૧) અથવા ખે શર્કરાપ્રભામાં અને એક તમ:પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨૨) અથવા ખે શાપ્રભામાં અને એક નીચે તમસ્તમપ્રભા નામની સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. આ રીતે શર્કરાપ્રભા સાથે ત્યારપછીની નરકેાના ચેાગથી ૧૦ વિકલ્પ થાય છે. આગલા ૧૨ વિકલ્પ સાથે આ ૧૦ વિકલ્પ મળીને કુલ ૨૨ દ્વિકસયેગી વિકાનું કથન અહીં સુધીમાં પૂરૂ થયું હવે બાકીના દ્વીકસ’ચેગી વિકા પ્રકટ કરવામાં આવે છે—(ä ના સારtaare वतव्वया भणिया, तहा सव्त्रपुढवीणं भाणियव्वा जाव अइवा दो तमाए ને અદ્દે સત્તના હોન્ના) આ રીતે શરાપ્રભા સાથે ત્યારપછીની પૃથ્વીએના ચેાગથી જેવાં વિકલ્પ કહેવામાં આવ્યા છે, એવાં જ વિકલ્પો શકરાપ્રભા પછીની વાલુકાપ્રભા આદિ પૃથ્વીએ સાથે પછીની પૃથ્વીઓના ચેાગથી કહેવા જોઇએ. આ રીતે બીજા ૨૦ વિકલ્પ બને છે. (ર૩) અથવા એક વાલુકાપ્રભામાં અને ખે પકપ્રભામાં ઉત્પન્ન થાય છે (૨૪) અથવા એક વાલુકાપ્રભામાં અને ખે ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (રપ) અથવા એક વાલુકાપ્રભામાં ખે તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨૬) અથવા એક વાલુકાપ્રભામાં અને એ સાતમી તમસ્તમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨૭) અથવા એ વાલુકાપ્રભામાં અને એક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨૮) અથવા ખે વાલુકાપ્રભામાં અને એક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨૯) અથવા એ વાલુકાપ્રભામાં અને એક તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩૦) અથવા એ નારક જીવે વાલુકાપ્રભામાં અને એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૩૧) એક નારક પકપ્રભામાં અને બે ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩૨) અથવા એક તારક પકપ્રભામાં અને એ તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩૩) અથવા એક નારક પકપ્રભામાં અને એ નારકે નીચે સાતમી તમસ્તમપ્રભા નરકમાં ઉત્પન્ન થાય છે. (૩૪) અથવા એ નારક પકપ્રભામાં અને એક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩૫) અથવા ખે નારક પક
શ્રી ભગવતી સૂત્ર : ૮
૧૨