SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ અન્ય ગતિમાંથી નિષ્ક્રમણ કરીને નરયિક ભવગ્રહણ કરતા ત્રણ નારકની અપેક્ષાએ જે ૮૪ વિકલ્પે થાય છે, તેમને સૂત્રકાર પ્રકટ કરે છે– ગાંગેય અણગારને પ્રશ્ન-( સિગ્નિ મંતે ! રૂપા ને વાળં વિષમri # રચનqમg ફ્રોઝ, નાવ જ સરમાણ ઘો જ્ઞા?) હે ભદન્ત ! અન્ય ગતિમાંથી ઉદ્વર્તન કરીને-નીકળીને નૈરયિક પ્રવેશનક દ્વારા નરકમાં પ્રવેશ કરતાં ત્રણ નારકે શું રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે? કે શર્કરામભામાં ઉત્પન થાય છે? કે વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે ? કે પંકપ્રભામાં ઉત્પન થાય છે? કે નીચે સાતમી તમસ્તમપ્રભા નરકમાં ઉત્પન્ન થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર–(જોયા! ચાવમા વા ફ્રોકના, નાર રે સત્તનrg ના ક૭) હે ગાંગેય! નરયિક ભવગ્રહણ કરતા ત્રણ નારકે રત્નપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે અને સાતમી નરક પર્યન્તની નરકમાં પ ઉત્પન્ન થાય છે. આ રીતે ૭ અસંગી વિકલ્પ બને છે. હવે બ્રિકસંગી વિકલપ પ્રકટ કરવામાં આવે છે-(વા ને રચનામાપ, હો સામા દોના) (૧) અથવા નૈરયિક ભવગ્રહણ કરતા ત્રણ નારકમાંને એક નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે અને બે નારક શર્કરામભામાં ઉત્પન્ન થાય છે (૨) અથવા એક નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે અને બે નારકે વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે અને બે નારક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા એક નારક રત્નપ્રભામાં ઉપન્ન થાય છે અને બે નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા એક રત્નપ્રભામાં અને બે તમ પ્રમામાં ઉપન્ન થાય છે (૬) અથવા એક રત્નપ્રભામાં અને બે નીચે સાતમી તમસ્તમ નરકમાં ઉત્પન્ન થાય છે. (अहवा दो रयणप्पभाए, एगे सकरप्पभाए होजा, जाव अहवा दो एयणતામાપ ઘટ્ટે સત્તમા હોગા૨) (૭) અથવા બે નારક રત્નપ્રભામાં નારક ભવગ્રહણ કરી શકે છે અને એક નારક શર્કરામભામાં નારક ભવગ્રહણ કરી શકે છે. (૮) અથવા બે નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે અને એક નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૯) અથવા બે નારક છ રત્નપ્રભામાં અને એક નારક જીવ પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૧૦) અથવા બે રત્નપ્રભામાં અને એક ધૂમપ્રભામાં નારક ભવગ્રહણ કરીને ઉત્પન્ન થઈ શકે છે. (૧૧) અથવા બે રત્નપ્રભામાં અને એક તમ પ્રભામાં ઉત્પન્ન થઈ શકે છે. (૧૨) અથવા બે રત્નપ્રભામાં અને એક તમસ્તમપ્રભામાં નારકભવગ્રહણ કરીને ઉત્પન્ન થઈ શકે છે. આ પ્રમાણે રત્નપ્રભા સાથે બીજી પૃથ્વીના પગથી ૧૨ વિકપ બને છે. (મહુવા ને સવારમાપ, તો વાણુથcqમાજ ) (૧૩) અથવા એક શરામભામાં ઉત્પન્ન થાય છે અને બે વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (નવ નવ ર સવરામણ હો દે રત્તમાજી હોજના) (૧૪) એક શ્રી ભગવતી સૂત્ર: ૮ ૧૧
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy