________________
હોય છે, જે વિરોધનું મન કરે છે, તેનું નામ તૈયાયિક છે. બીજી રીતે કહીએ તે જે જીવને સંસ ના દુઃખમાંથી છોડાવીને ઉત્તમ સુખવાળા મેક્ષ સ્થાનમાં પહોંચાડી દે છે, તે નપાયિક છે જેવી રીતે ઘસવાથી, છેદવાથી. તપાવવાથી અને હથોડા આદિ વડે ટીપવાથી સુવર્ણની શુદ્ધતા જાણી શકાય છે, એ જ પ્રમાણે આ નિગ્રંથ પ્રવચનની શુદ્ધતા સંપૂર્ણ રૂપે કષાયાદિ મળથી રહિત થઈ જવાથી જાણી શકાય છે. આ નિગ્રંથ પ્રવચન માયા. મિથ્યાત્વ અને નિદાન, આ ત્રણ શયરૂપ પાપનું છેદન (કર્તન) કરે છે, તેથી તેને “શલ્યકર્તન” કહેવામાં આવેલ છે. અવિચલ સુખની પ્રાપ્તિરૂપ
જે સાધ્યનિષ્પત્તિ છે, તેનું નામ સિદ્ધિ છે. તે સિદ્ધિને માર્ગ બતાવનાર આ નિથ પ્રવચન છે. તે કારણે તેને સિદ્ધિમાગ રૂપ કહેલ છે. અહિતાર્થ (અકલ્યાણકારી) કર્મોને વિનાશ છે તેનું નામ મુક્તિ છે. આ નિર્ચ થ પ્રવચન તે મુક્તિના ઉપાયરૂપ હોવાથી તેને મુક્તિમારૂપ કહેવામાં આવેલ છે. આ નિગ્રંથ પ્રવચન વિશિષ્ટ નિર્વાણ પ્રાપ્તિના આદિ કારણ રૂપ હોવાથી તેને નિર્માણમાગ રૂપે કહ્યું છે. સમસ્ત કર્મોનુ આત્મામાંથી નીકળી જવું તેનું નામ જ “નિર્માણ” છે. તે નિયણને માર્ગ છને નિર્ચ થ પ્રવચનમાંથી જ પ્રાપ્ત થાય છે. સમસ્ત કર્મોના ક્ષયથી જન્ય સુખને નિર્વાણ અથવા નિવૃત્તિ કહે છે. અથવા ક્યાં ગયા પછી જીવને સંસારમાં પુનરાગમન કરવું પડતું નથી, તે સ્થાનનું નામ નિર્વાણ છે. આ નિગ્રંથ પ્રવચન તે નિર્વાણને માર્ગ બતાવનાર હોવાથી તેને નિર્વાણમાર્ગ રૂપ કહેવામાં આવ્યું છે. સંસારની સઘળી વસ્તુઓમાં વિકૃતિ થયા જ કરે છે–પહેલાં સારી લાગતી વસ્તુ અમુક સમય બાદ એવી વિકૃત બની જાય છે કે તેની સામે જોવું પણ ગમતું નથી, પરંતુ આ નિગ્રંથ પ્રવચન એવું નથી, કારણ કે ત્રણે કાળમાં તેમાં કોઈ પણ પ્રકા રની વિકૃતિ-વિકાર આવતું નથી.
આ નિગ્રંથ પ્રવચન “વિત€” તરૂપ છે. “સત્ય” અને “અવિતહ” પદે પર્યાયવાચી લેવાથી શું અહીં પુનરુક્તિ દેષ લાગતો નથી? આ શંકાનું સમાધાન આ પ્રમાણે કરવામાં આવ્યું છે–પહેલાં સૂત્રકારે એવું કહ્યું છે કે આ નિગ્રંથ પ્રવચન સત્યરૂપ અર્થનું પ્રતિપાદક હોવાથી સત્ય છે. અને અહીં સત્રકારે એવું કહ્યું છે કે આ નિ” થ પ્રવચન સ્વયં સત્ય સ્વરૂપ હોવાથી
અવિતથ” છે. તેથી વાચ્યાર્થીની ભિન્નતાને લીધે અહીં પુનરુક્તિ દોષ સંભવતે નથી. “અવિધિ” આ નિર્ચ થ પ્રવચન કરી પણ વ્યછિન્ન થતું નથી. આ કથન મહાવિદેહ ક્ષેત્રની અપેક્ષાએ કરવામાં આવ્યું છે. કારણ કે ભરતક્ષેત્ર અને અરવત ક્ષેત્રમાં ૨૧ હજાર વર્ષ પછી તેને વ્યવછેદ (નાશ) થઈ જશે. પરંતુ ૨૧ હજાર વર્ષ સુધી તે ત્યાં પણ તેનું અસ્તિત્વ રહેશે જ. તે કારણે હાલમાં ત્યાં પણ નિગ્રંથ પ્રવચનની અવિચ્છિન્ન ધારા વહી રહી છે. ભારત અને ઐરાવત ક્ષેત્રમાં કાળની સ્થિરતા રહેતી નથી-તેનું પરિવર્તન થતું રહે છે, તેથી નિગ્રંથ પ્રવચનની ધારાને વિચ્છેદ થઈ જાય છે. “સદ
શ્રી ભગવતી સૂત્ર : ૮
૧૪૧