________________
ટીકા ....તળું તનમાRsિ' વ્રુત્તિયકુમારનતાબોના,રો संचारति विसया लोभाहि बहूहिं आवणाहिय, पण्णवाहिय, सन्नवणाहिय, विनवणाहि य" આ રીતે વિષયેની તરફ આકનારી-શબ્દદ્વિ વિષયામાં પ્રવૃત્તિ કરાવનારી–અનેક ઉક્તિયા દ્વારા, પ્રજ્ઞાપનાએ દ્વારા ( વિશેષ કથને દ્વારા), સંજ્ઞાયનાએ દ્વારા ( સ બેધને દ્વારા ) અને વિજ્ઞાપના ( સપ્રણય પ્રાર્થનાઓ ) દ્વારા જ્યારે પેતાના પુત્ર જમાલીને आधवेत्तए ,, સામાન્ય રૂપે સમજાવવાને સમર્થ ન થયાં, “ પદ્મવેત્તÇ ’ વિશેષ રૂપે સમજાવવાને સમથ ન થયાં; “ પત્રવેત્તÇ 'સાષિત કરવાને સમ ન થયા, અને વિન્નવેત્ત૬ વા ' પ્રણયપૂર્વકની વિનતિ અને કાલાવાલાં દ્વારા પણ તેના ધ્યેયમાંથી વિચલિત કરાવવાને સમથ ન થયાં, (નો સંાતિ ” ક્રિયાપદ્યને સબંધ જોડીને અહીં દરેક પદ્મની સાથે “ સમથ ન થયાં 'એશ અથ આપ્યા છે.) “ તાફે વિસયહિ દ્િસંગમમયુવેવળદરાદ્દિપન્નાફે' પદ્મલેમાળા ડ્વ વચારી” ત્યારે તેમણે શબ્દાદિક વિષયની વિરૂદ્ધની અને સયમ પ્રત્યે ભય અને ઉદ્વેગ ઉત્પન્ન કરનારી વાણી દ્વારા તેને સમજાવવાના નીચે પ્રમાણે પ્રયત્ન કર્યો-તેમણે તેમને આ પ્રમાણે કહ્યું—
66
66
" एवं खलु जाया निभ्गंथे पावयणे सच्चे अणुत्तरे केले जहा आवस्वर, ગાવ પ્રગટુવાળમંત' રેતિ ” બેટા ! એ વાત તદ્ન સાચી જ છે કે આ નિગ્રંથ પ્રવચન << सद्भ्यो हितम् अथवा सत् साधु सत्यं આ વ્યુત્પત્તિ અનુસાર સમસ્ત જીવેાનું અથવા મુનિઓનું હિત કરનાર છે અથવા મુનિએ અને જીવાહિક પદાર્થોને તે મુક્તિની પ્રાપ્તિ કરાવનાર છે ત્રણે લેાકમાં તેના સમાન ઉત્તમ વસ્તુ ખીજી કાઈ પણુ નથી, તે કેવળજ્ઞાનીએ દ્વારા કહેવામાં આવેલું છે, તે કારણે નિગ્રંથ પ્રવચનને અદ્વીતિય કહ્યું છે. આ વિષયને અનુ લક્ષીને આવશ્યક સૂત્રમાં આપવામાં આવેલું સમસ્ત દુ:ખાને અન્ત કરી નાખે છે, '' આ કથન પર્યન્તનું કથન ગ્રહણ કરવું. આવશ્યક સૂત્રમાં નિગ્રંથ પ્રવચન વિષે આ પ્રમાણે કહ્યું છે—
ઃઃ
'
पडिपुन्नं नेयाज्यं संसुद्धं, सल्लगत्तणं, सिद्धिमग्गे, मुत्तिमग्गे, निज्जाणमग्गे, निव्वाणमगे, अवित, अविसंधि, सन्दुक्खपहीणमग्गे इत्थट्टिया जीवा सिज्झति
""
ܕܕ
'
યુતિ, મુન્નતિ, નિત્રાય'તિ, અન્નનુવાળમંત' કરે'તિ
આ નિગ્રંથ પ્રવચન પ્રતિપૂર્ણ છે. એટલે કે સૂત્રની અપેક્ષાએ-અક્ષર માત્રા આક્રિની ન્યૂનતા અદિ દોષોથી રહિત છે અને અની અપેક્ષાએ અધ્યાહાર અને આકાંક્ષા આદિ ષાથી રહિત છે. એટલે કે તે સપ્રમાણેા પેત છે અથવા મેાક્ષની પ્રાપ્તિ કરાવનારા જેટલા ગુણે છે એટલા ગુણાથી તે યુક્ત છે. “ નૈયાયિક ” યુક્તિયેથી જે સત્ય સાબિત થાય છે, યુક્તિને અનુરૂપ જે ચાલે છે, ચુક્તિનું જેના દ્વારા ઉલ્લંઘન કરાતું નથી, અથવા ન્યાયયુક્ત
શ્રી ભગવતી સૂત્ર : ૮
૧૪૦