________________
પુત્ર! પહેલાં તું આ મનુષ્યભવસંબંધી અદ્ધિ અને સત્કારના સમુદાયને જોગવી લે. ( સમૃદ્ધિને અદ્ધિ કહે છે અને સન્માનને સત્કાર કહે છે. “તો gછા અનુચરાને વરિચઢતંતુષાર હિતિ” આ રીતે સુખસંપત્તિને ભેગવીને અને પુત્રપૌત્રાદિકથી આ કુલવંશ રૂપ તંતુની વૃદ્ધિ કરીને અને સાંસારિક કાર્યોથી નિરપેક્ષ બનીને વૃદ્ધાવસ્થામાં તું શ્રમણ ભગવાન મહાવીરની પાસે દીક્ષા લઈને ગૃહસ્થાવસ્થાના પરિત્યાગપૂર્વક અણગારાવસ્થા ધારણ કરજે,
“સઘળે રે કમાણી વયિકુમારે લખવા પ રાણી " માતાપિતાની આ પ્રકારની વાત સાંભળીને તે ક્ષત્રિયકુમાર જમાલીએ તેમને આ પ્રમાણે ४-"तहा वि णं त' अम्माताओ! जं गं तुम्भे ममं एवं वदह,इमं च ते जाया અન્ના નવ વરિ” હે માતાપિતા ! આપ મને જે એમ કહે છે કે “ તારા પિતામહ, પ્રપિતામહ આદિના સમયથી ચાલ્યા આવતાં હિરણ્ય, સુવર્ણ આદિ સારભૂત દ્રવ્યને પહેલાં તે તું ઉપગ કરી લે, ત્યારબાદ વૃદ્ધાવસ્થામાં દીક્ષા અંગીકાર કરજે”, આપની તે વાત ખરી છે. પરંતુ “વં હુ જાગો ! હિર ા, સુવ , ગાર વાવને અજિલ્લાહિર, વોરા, રાઘાપિ, મનુષાર, રાયસાહિ” હે માતાપિતા ! આ હિરણ્ય, સુવ, કસું, વસ્ત્રો, વિપુલ, ધન, કનક, રન, મણિ આદિ સારભૂત દ્રવ્ય અગ્નિસાધારણ છે -અગ્નિને પણ તેના પર અધિકાર છે-અગ્નિ તેને બાળીને તેને નાશ કરી શકે છે, ચેર સાધારણ છે-ચેર તેને ચોરી જઈ શકે છે, રાજ સાધારણ છે-રાજા તેને આપણી પાસેથી પડાવી લઈ શકે છે, મૃત્યુસાધ્ય છે–-ગાય અ દિ પશુધન પર મોતને પણ અધિકાર ચાલે છે અને દાયાદસાધારણ છે-વારસદારો (ભાગીદાર) પણ તેને ભાગ પડાવી શકે છે. આ રીતે તે સારભૂત હિરણ્ય આદિ દ્રવ્ય જે અગ્નિદ શ્રા, ચૌર પહાથે, રાજગ્રાહ્ય, મૃયુગ્રાહ્ય અને દાયા વિભાજપ છે, તે તેના ઉપર મારા એકલાને જ અધિકાર કેવી રીતે સંભવી શકે છે ? તે દ્રવ્ય ઉપર અગ્નિ, ચેર, રાજા, મૃત્યુ અને વારસદારો ને પણ અધિકાર છે. તે કારણે મારે એકલાને તેના ઉપર અધિકાર નથી એ જ વાત સૂત્રકારે “ ગિારામને સાવ સાચસામને” આ સૂત્રપડ દ્વારા પ્રકટ કરી છે. વળી તે “પુ, બળિયા, ga ઘા, વા વા, અવાચવે મણિરૂ” આ બધાં દ્રવ્ય અધુવ અનિયત અને અશાશ્વત છે. તે પણ આપણી જેમ નાશવંત છે. પહેલા કે પછી તેનો વિયે ગ અવશ્ય થવાનું જ છે. “રે છે i Tળ તંત્ર સાવ જાણ છે તે એ જાણવાને કેણ સમર્થ છે કે પહેલાં તે આપણને છેડીને ચાર્ય જશે કે આપણે તેને છોડીને ચાલ્યા જવું પડશે ? તેથી હું માતાપિતા ! હું આપની આજ્ઞા લઈને શ્રમણ ભગવાન મહાવીરની પાસે સંયમ ધારણ કરવા માગું છું. સૂ) ૭ કે
શ્રી ભગવતી સૂત્ર : ૮