________________
r
લીધે તેએ અત્યન્ત દુઃખરૂપ જ હાય છે, ભાગ્ય હેવાથી તે બહુજન સાધારણુ હાય છે, परिकिलेस किच्छदुक्ख प्रज्ज्ञा अबुहजणणिसेविया ૐ માનસિક મહાન પ્રયત્નથી અને શરિરીક ગાઢ પરિશ્રમથી તેમને વશ કરી શકાય છે, અવિવેકી અને અજ્ઞાન લેાકેા દ્વારા જ તેમનુ' સેષન થાય છે-એટલે કે આપા તની અપેક્ષાએ તે રમણીય લાગે છે, “ સાસ ટુન નિમ્ના ” સાધુજના દ્વારા તે તેમની સદા નિન્દાજ કરાય છે, अर्णतसंसारवणा, कडुगफल विवागा તેએ અનંત સંસારના વક હાય છે અને તેમના વિપાક ફલકાળે અતિ કટુક હૈાય છે. चुडलिन्त्र अमुच्चमाण दुक्खाणुबंधिणो, सिद्धिगमणविग्धा " સળગતા ઘાસના પૂળાની જેમ તેએ અમુચ્યમાન ( જેને ત્યાગ ન કરી શકાય એવાં ) દુઃખાનુબન્ધી હાય છે અને સિદ્ધિગતિની પ્રાપ્તિમાં અવરોધક હાય છે. રસે જેવ ” નાળરૂ, ગન્નતો! જે પુત્રિ' નબળા, કે વચ્છાગમગાવ્ હૈ માતાપિતા ! એ વાતને જાણાને કેણુ સમર્થ છે કે અમારામાંથી કેણુ પહેલાં પરલેકમાં જશે અને કાણુ પછી પરલેકમાં જશે ? સ`સારમાં એ વાતને જાવાને કોઇ સમથ નવી. 'તે' Đામિ નું પ્રમાતાઞો નવ પદ્મÄÇ તેથી હું માતાપિતા ! આપતી અનુતિ લઈને હું શ્રમણ ભગવાન મહાવીર પાસે દીક્ષા લેવા ઇચ્છું છું,
''
,,
""
ܕ
ઃ
“ સફ્ળ તો નમાદ્ધિ વૃત્તિય માર' માષિયો વં યાસી ” તેની આ પ્રકારની વાત સાંસળીને ક્ષત્રિયકુમાર જમાલીને તેના માતાપિતાએ આ પ્રમાણે કહ્યું- મે ય તે ગાયા! લાવ વાય, પિગયાચ હરખે ય, સુત્રો ય, કે ય, ઝૂલેય, ત્રિપગળા નાત્ર મંન્નારસને અફ’ હૈ પુત્ર! તારા આર્યાંક ( પિતામહ ), પ્રાČક પિતાના પિતામહ અને પિતૃ પ્રાર્થંક ( પિતાના પ્રપિત મહુ) ના સમયથી ચાલ્યું આવતું વિપુલ ડિરણ્ય ( ચાંદી ), સુરણ, કાંસુ, વસ્ત્રો, ત્રિપુત્ર ગાય આદિ રૂપ ધન, પ્રચુર સુવણુ, કેતન આદિ રત્ન, ચન્દ્રકાન્ત આદિ મણિ, મેતી, દક્ષિણાવર્તી શ’ખ, શિલા પ્રવાલ, રક્તરત્ન-પદ્મરાગ વગેરે બધુ સારભૂત દ્રશ્ય આપને ત્યાં મેજૂદ છે. તે સારભૂત દ્રવ્ય એટલું બધુ છે કે जाव ओसत्तमाओ कुलांसाओ पकामं લાવવામં મોઝુ' વામ પરિમાણું '' તેની સાત પેઢી સુધી યચેષ્ટ રૂપે દાન કરવામાં આવે, પેાતાના લેગેપલેગની પાછળ ખર્ચી નાખવામાં આવે અને યશેષ્ટ રૂપે વારસદારો વચ્ચે વહે ́ચી આપવામાં આવે, તે પણ ખૂટે તેમ નથી. a'. નુો િસાથે ગયા ! વિકઢે માનુલ ત્રિસારણમુ ” તે હે
શ્રી ભગવતી સૂત્ર : ૮
૧૩૮