________________
ભવ સંબંધી વિપુલ કામગીને પહેલાં તે તું ભેળવી લે. “તો વર્ષો भुत्तभोगी विसयविगयवोच्छिन्नकोउहल्ले अम्हेहि कालगपाहि जाव पवइहिसि" આ પ્રમાણે કામગોને ભેળવીને, તું શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગન્ય આદિ વિષે પ્રત્યે નિસ્પૃહ-ચાહના વિનાને બની જઈશ. તે વિષયે તરફ તારી આસક્તિ રહેશે જ નહીં. ત્યારે અમારા મરણ બાદ કુલવંશની વૃદ્ધિ કરીને વૃદ્ધાવસ્થામાં સંસારિક કાર્યોથી નિરપેક્ષ બનીને તું શ્રમણ ભગવાન મહાવીરની સમીપે સંયમ અંગીકાર કરજે. સૂ. ૬
ટીકાર્થ-તાજી જમણી રિઝમારે અવિયરો gવં વાણી તાવ જે જે अम्मताओ ! जंणं तुम्भे ममं बदइ-इमाओ ते जाया विउल कुलं जाव पव्वइहिमि" માતાપિતાની એવી વાત સાંભળીને ક્ષત્રિયકુમાર જ માલીએ તેમને આ પ્રમાણે કહ્યું--હે માતાપિતા ! આપ એવું જે કહે છે કે આ વિપુલકુલની ભાર્થીએ સાથે વિપુલ કામગ ભોગવીને વૃદ્ધાવસ્થામાં તું રીક્ષા અંગીકાર કરજે, એ આપની વાત ખરી છે. “પર્વ અવસુ મતાનો ! ખાવા જામમોજાં, સૂર્યું, અસારવા, કંતાવા, પિત્તાણરા, વેઢારવા, સુileગા, રોળિયાણા, રદત્તાજવળપિંઘાવંતત્તિqસુશોળિયાકુમવા ” હે માતાપિતા ! આ મનુષ્ય ભવસંબંધી કામગ જે દેહને આધારે ભોગવવામાં આવે છે તે સ્ત્રીપુરુષના દેહ અશુચિ (અપવિત્ર) અશાશ્વત અને અનિત્ય છે. તેમાં વમનનું ક્ષરણ, પિત્તનું ક્ષરણ, કફનું ક્ષણ, વીર્યનું ક્ષરણ અને શેણિત ( રુધિર ) નું ક્ષરણ થયા કરે છે. આ રીતે તે કામભેગે વમન, પિત્ત, કફ વીર્ય અને શેણિતનું ક્ષરણ કરનારા છે. ઉચ્ચાર (મળ), પ્રસવણ (મૂત્ર), સિંઘાણ (નાકમાંથી નીકળતે ચીકણે પદાર્થ) આદિને કારણે તેની ઉત્પત્તિ થાય છે. “અન્નકુવમુત્તપૂરૂચgરાપુ” અમને જ્ઞ તથા કુરિસત રૂપવાળા મૂત્રથી, તથા સડની એવી વિષાથી તે પરિપૂર્ણ હોય છે, “મiધ. स्सासा, असुभनिस्मासा, उव्वेयणगा वीभत्था, अप्पकालिया, लहूसगा, कलमला हि રા, સદુદ્દઘનજારના” તેમનો ઉચ્છવાસ શબમાંની નીકળતી વાસ જેવી બઘવાળે હોય છે, તેને વિશ્વાસ અનિષ્ટ હોય છે, તે કારણે તેઓ ઉદ્વેગજનક હોય છે. વાયુને ગ્રહણ કરવાની ક્રિયાને ઉછુવાસ કહે છે અને વાયુને બહાર કાઢવાની ક્રિયાને નિશ્વાસ કહે છે.
તેઓ જગસાજનક હોય છે, અલપકાળ સ્થાયી હોય છે, તુચ્છ સવજા વવાળા હોય છે, પિતાની અંદર રહેલા અશુભ દ્રવ્ય વિશેષના અવસ્થાનને
શ્રી ભગવતી સૂત્ર : ૮
૧ ૩૭