SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ जरा कुणिमजज्जरचर' व विद्धं घमं पुव्वि वा શમની જેમ અને " થતું નથી. ૮ પચ્છાયા અનવ્વિજ્ઞચિન' વિશ્વક્ ' જીણુતા પ્રધાન જરિત ઘરની જેમ તે સડવા, પડવા અને વિશ્વસ પામવાના સ્વભાવથી યુક્ત છે, રક્તપિત્ત આદિરાગા દ્વારા અંગુલી આદિ અંગેનુ ગળી જવું તેનુ નામ ‘શટન ' (સડવાની ક્રિયા) છે, તલવાર આદિ દ્વારા ભુજા માિ અંગે છેદાઈને નીચે પડવાની ક્રિયાને પતન (પડવાની ક્રિયા ) કહે છે. અને મનુષ્ય પર્યાયને છોડીને અન્ય પર્યાં. ગ્રહણુ કરવી તેનું નામ વિધ્વંસ ’છે. અમુક કાળ ખાદ અથવા અમુક કાળ પહેલાં આ શરીર અવશ્ય છેડવું જ પડવાનું છે. ‘ , જેન્નનાં લાળરસન્નતાયો ! પુનિત ચેતનાવ ૧૫AC હું માતાપિતા ! કૈાણુ પહેલાં મરશે અને કાણુ પછી મરશે, એ જાણવાને કાણુ સમથ છે ? તે હું માતાપિતા ! હું આપની અનુમતિ લઇને શ્રમણ ભગવાન મહાવીર પાસે પ્રત્રજ્યા અગીકાર કરીને આ ગૃહસ્થાવસ્થાના પરિત્યાગપૂર્વક અણુગારાવસ્થા ધારણ કરવા માગું છું. . ', 66 " तरणं तं जमालिं खत्तियकुमार अम्मापियरो एवं वयासी - इमाओ य ते મળ્યા ! વિકઋવાહિયાઞો, સરિતત્તયાકો, લિયાઓ” ત્યારે જમાલીના માતાપિતાએ તેને આ પ્રમાણે કહ્યું બેટા ! આ વિપુલ કુળની-ધન, ધાન્યા દિથી સ ́પન્ન કુળની-માળાઓ કે જે તારા જેવાં જ શારીરિક સૌઢ વાળી છે, તારા જેટલી જ જેમની ઉપર છે, " सरीरलावन्न लत्रजोव्त्रण गुणोववेयाओ " જે લાવણ્ય, રૂપ, સૌદય' અને યૌવનથી યુક્ત છે, " सरिसरहितो कुलेहि तो નિષ્ક્રિયાઓ, અહ્વાસ, સાદ્ધદ્ધાહિયમુનિયો'' ધત ધાન્યાદિની સમાનતાવાળા કુળામાંથી વિવાહ કરીને જેમને લાવવામાં આવી છે, જેઓ દરેક કલામાં નિપુણુ છે, સર્વકાળ જે લાલિત્ય સપન્ન રહી છે, અને જેએ સદા સુખ ભેળવવાને ચેાગ્ય છે, मत्रगुणजुत्तनि उणविणओवयार पंडिय. વિચરવળાશો ” જેમને વિનયેાપચાર મા વગુણુથી યુક્ત અને નિપુણુ સમજદારીથી ભરેલે છે, એટલે કે વિનયાપચારમાં જે ઘણી જ વિચક્ષણુ છે, મંગુજીમિયમટ્ટુનિવવિલિયત્રિપ્લેશિયરૂતિહાસ વિસાચો ’' જેની વાણી કામળ, મિત અને અકઠોર છે, અને જે હસવામાં, કટાક્ષપાત કરવામાં, ચાલવામાં, વિલાસમાં અને ઉઠવા બેસવામાં ઘણી વિશારદ છે, “ વિકસન્નીબ્રાહિનીઓ '' જે ઋદ્ધિસ`પન્ન કુળની છે અને જેએ ઉત્તમ શીત્રથી સ ંપન્ન છે, विशुद्धकुल संवाण' तुत्रद्धगप्पगन्भुज्भवपમાવિકો ” વિશુદ્ધ કુલવશ-સતાનાની પરપરાને વધારનારા ઉત્તમ ગાંને ધારણ કરવાને જેએ સમ છે, મળોનુચિ યિામો ” જેએ મનને અનુકૂળ હે.વાથી હૃદયને ઘણી જ પ્રિય લાગે છે, अट्ठ तुज्ज्ञ गुणवल्ला ओ ઇત્તમાત્રો નિશ્ચ માત્રાનુત્તરજીવંગનું ીકોમ ક્રિયાઓ '' જેએ શીલ, સૌદય આદિ ગુણાથી અત્યંત પ્રિય અને ઉત્તમ હાવભાવ આદિની અપેક્ષાએ સર્વાં ત્કૃષ્ટ અને સર્વાંગસુંદર છે, એવી જે તારી આઠ ભાર્યાઓ છે, “ત` મુ`ગાદ્દિ માત્ર ગાળ્યા ! ચાદિ ચિ` વિશ્વરે મનુજ્ઞામમોને ” તેમની સાથે મનુષ્ય "1 6. ,, 66 "" શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૩૬
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy