________________
જુહુર્વ પદ્યુમનવારથે ” વાતપિત્ત આદિ જન્ય ઉપઘાતને તેમાં અભાવ છે, ઉત્તમ વદિ રૂપગુણથી તે યુક્ત છે અને તેથી તે મનોહર લાગે છે, તારા શરીરની પાંચે ઈન્દ્રિયો સ્પર્શાદિ તિપિતાનાં કાર્યો કરવાને સમર્થ છે, અને તે નવયૌવનથી સુશોભિત છે. “જત્તમગુહિં સંકુ” તથા બીજા પણ અનેક ઉત્તમ ગુણેથી તે યુક્ત છે, “કggોgિ તાવ સાવ કાચા ! રિયા સર
Tોદવાનુ ” તેથી હે પુત્ર ! તું સૌથી પહેલાં આ શરીરના રૂપને, સૌભાગ્યને યૌવનને અને શૌર્ય, ઔઢાય અ દિ ગુણોને ભોગવી લે “ हि कालगहि समाणे हिं परिणयत्रये वडियकुलवंततुकज्जमि निरवयक्खे" ત્યાર બાદ અમે જ્યારે કાળધર્મ પામીએ, અને કુળવંશરૂપ તત્ત્વની (વેલાની) વૃદ્ધિ કરીને સંસારમાં કઈ પણ કાર્યમાં તારી અપેક્ષા ન રહે ત્યારે વૃદ્ધાવસ્થામાં “શાળા માવો મહાવીર તિર મુકે મરિ જાશો માજારિયં પદારૂફિન્નિ” શ્રમણ ભગવાન મહાવીરની પાસે મુંડિત થઈને આ ગૃહસ્થાવસ્થાને પરિત્યાગ કરીને અણગારાવસ્થા (સાધુ પર્યાય) ધારણ કરજે. “તpi સે નમાઝ નિયામારે Hitપચ ઇવં વચારી ” માતાપિતાની આ પ્રકારની વાત સાંભળીને ક્ષત્રિયકુમાર જમાલીએ તેમને આ પ્રમાણે કહ્યું –
તદ of rશ્નરાજો! i તુજ મર્મ gવં વરદ” હે માતાપિતા ! આપે મને એવું જે કહ્યું કે “મં જ છે તે ગાયા ! સાર તે વેવ લાવ જુદાણિતિ” “આ તારું શરીર પ્રવિશિષ્ટ રૂપ આદિથી યુક્ત છે,” ઈત્યાદિ કથનથી લઈને “દીક્ષા ( અણગારાવસ્થા) ધારણ કરજે ?” ત્યાં સુધીનું કથન અહીં ગ્રહણ કરવું. * તણાં ”િ આપની તે વાત ખરી છે. પરંતુ આપ એ વાત કેમ ભૂલી જાઓ છો કે “પર્વ બતાવો ! માજીત ૪ રz' ટુવાययणं विविहवाहिसयसंनिकेत अद्वियकटुट्टिय' छिराण्डारू जालोणद्ध નિદ્ર” હે માતાપિતા ! માણસનું આ શરીર દુઃખનું સ્થાન છે, તે અનેક પ્રકારની સેંકડે વ્યાધિઓનું ધામ છે, તે અસ્થિરૂપી લાકડાનું બનેલું છે, (અહીં કઠિનતાના ગુણની સમાનતાને કારણે હાડકાંઓને કાષ્ઠની ઉપમા આપવામાં આવેલ છે )તે શિરાઓ અને નસોના સમૂહથી વ્યાપ્ત છે, અને સ્નાયુ આના (હાડકાને બાંધનારા સ્નાયુ તંતુઓના) સમૂહથી તે ખૂબ જ જકડીને બંધાયેલું છે. “મત્તિમંડું દુદાઢં” તેનું ગમે તેટલું જતન કરવામાં આવે છતાં પણ ક્ષવિવંસી સ્વભાવવાળું હોવાથી માટીના વાસણ જેવું નબળું છે. “અણુ વિદ્રિ” અપવિત્ર મળ, મૂત્ર આદિ દ્વારા તે દૂષિત થયેલું છે. તથા આ શરીરના જેટલા કામે છે તે કઈ પણ કાળે પૂરાં થતાં નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે મળમૂત્રને નિકાલ કરવાનું તેનું કાર્ય કદી પણ પૂરું
શ્રી ભગવતી સૂત્ર : ૮
૧ ૩૫