________________
પતનશીલ છે, “સુવિઘાવંતળોમે, વિકg arછે, ળિ, સાવજ * તે વનમાં દેખેલી વસ્તુ સમાન છે, અને વિજળીના ચમકારા જેવો અત્યંત ચંચલ છે, અનિત્ય છે. તે સડવાના, પડવાના અને નાશ પામવાના ધર્મ (સ્વભાવ) વાળે છે. રક્તપીત્ત આદિ દ્વારા અંગુલી આદિ અવયનું જે ગલન થાય છે તેને શટન (સડવાની ક્રિયા) કહે છે, તલવાર આદિ દ્વારા હાથ પગ આદિને કાપીને ભૂમિપતિત કરવાની ક્રિયાને પતન કહે છે અને એક પર્યાયમાંથી બીજી પર્યાયમાં જવાની ક્રિયાને વિવંસન (નાશ થવાની કિયા) કહે છે. તથા મનુષ્યભવ આપના મરણ પહેલાં કે આપતા મરણ પછી મારે અવશ્ય છોડવું જ પડશે. હે માતાપિતા ! આપણામાંથી પહેલાં કેનું મરણ થશે અને પછી કોનું મરણ થશે, એ વાત જાણવાને કણ સમર્થ છે? તે આપ એવું જે કહે છે કે અમારા મૃત્યુ બાદ તું શ્રમણ ભગવાન મહાવીર પાસે સંયમ ધારણ કરજે, એ વાત કેવી રીતે સંભવિત છે? (કદાચ તમારા પહેલાં મારું મરણ થાય, એ વાત પણ શકય છે. ) “ રૂછામિ છે अम्माताओ! तुब्भेहि अब्भणुनाए समाणे समगस्स भगवओ महावीरस्स जाव દત્તા” તેથી હે માતાપિતા ! આપની આજ્ઞા (અનુમતિ ) પ્રાપ્ત કરીને હું શ્રમણ ભગવાન મહાવીરની પાસે ગૃહસ્થાશ્રમને પરિત્યાગ કરીને સંયમ ધારણ કરવા માગું છું.
“agi =મા૪િ áર વકુમાર અHiાયો હવે રચાતી” ક્ષત્રિયકુમાર જમાલીની એવી દલીલ સાંભળીને તેના માતાપિતાએ તેને આ પ્રમાણે કહ્યું:
તે સાચા ! સર વિલિદ્રવજી વળવાળો ” બેટા ! તારું આ શરીર પ્રવિશિષ્ટ રૂપ, લક્ષણ, વ્ય જન અને ગુણેથી યુક્ત છે. અતિ શય સુંદર આકૃતિ (આકાર) નું નામ પ્રવિશિષ્ટરૂપ છે.
“વારિકવર્થઃ સુપાં મારે, વર : ત્રિથsfક્ષ ! गतौ यानं स्वरे चाज्ञां सर्वं सत्वे प्रतिष्ठितम् ॥"
આ ગાથામાં દર્શાવેલા લક્ષણોથી, મષા, તલ આદિ શુભ લક્ષણથી અને શૌર્ય, ઔદાય આદિ ગુણોથી, હે બેટા ! તારું શરીર યુક્ત છે. “વત્તકઘટવરિચવત્તyત્ત વિભાવરજવ” તથા તે ઉત્તમ શારીરિક સામ
થી, ઉત્તમ માનસિક સામર્થ્યથી, ઉત્તમ અ.ભામિક સામર્થ્યથી અને ઉત્તમ વિજ્ઞાન ( વિશિષ્ટ જ્ઞાન) સંબંધી વિચક્ષણતાથી પણ યુક્ત છે. “સોm કુરકુરિવર્થ અમિનાયજામ, વિવિવાદિયો ” તે સૌભાગ્યથી વિભૂષિત છે, ગુણેથી ઉન્નત છે, કુલીન અને ક્ષમાસંપન્ન છે, અને તે કઈ પણ પ્રકારની વ્યાધિ અને રોગથી રહિત છે. “નિવાચવત્ત, પંબ્રિતિ
શ્રી ભગવતી સૂત્ર : ૮
૧ ૩૪