________________
જીવિતત્સવિક છે. તેને જોતાં જ અમારા હૃદયમાં આનંદ ઉત્પન્ન થાય છે, તેથી તું હૃદયાનન્દજનક છે. ગૂલરના પુપની જેમ તારા નામનું કે વચનનું શ્રવણ જ દુર્લભ થઈ ગયું છે, તે પછી તારા દર્શનની દુર્લભતાની તે વાતજ શી કરવી ! (ઉદુમ્બર-ગૂલર પુષ્પ દુર્લભ હોવાથી અહીં તેની ઉપમાં આપવામાં આવી છે. ) d નો વહુ નાયા 21 રૂછામો સુદ વાવ વિદg. ओगं, त' अच्छाहि ताव जाया ! जाव ताव अम्हे जीवामो, तओ पच्छा अम्हेहि कालगएहि समाणेहि परिणयवए वडियकुलवंसततुकजम्मि, निरवयकखे समणस्स भगवओ महावीरस्स तिए मुंडे भवित्ता अगाराओ अणगारियं पधइहिसि " બેટા ! અમે એક ક્ષણને પણ તારો વિગ સહન કરવાને અસમર્થ છીએ. તેથી જ્યાં સુધી અમે જીવત છીએ, ત્યાં સુધી તું ઘરમાં અમારી સાથે જ રહે. અમારું મૃત્યુ થઈ ગયા પછી અને કુતરૂપ વંશવેલાની વૃદ્ધિ થઈ ગયા પછી, તું શ્રમણ ભગવાન મહાવીરની પાસે સંયમ અંગીકાર કરજે–ત્યાં સુધીમાં તું વૃદ્ધ પણ થઈ ગયે હઈશ અને ગૃહસ્થ તરીકે બજાવવાની ફરજો પણ તે બજાવી લીધી હશે તેથી તે કાળે સંસારમાં તારી કેઈ અપેક્ષા નહીં રહેવાથી તું નિરપેક્ષ થઈને ગૃહસ્થાવસ્થાને ત્યાગ કરીને અણગારાવસ્થા ધારણ કરજે.સૂ પા
ટીકાઈ—“agi રે મારું સ્વત્તિયારે લક્ષ્માવિય પવૅ વચાતી” આ પ્રકારની માતાપિતાની વાત સાંભળીને તે ક્ષત્રિયકુમાર જમાલીએ તેમને આ પ્રમાણે કહ્યું: “ત વિ # રં કામrો લં વં તમે નમં પ્રવં રા" હે માતાપિતા ! જે તમે એવું કહો કે “ તું અમારો એકનો એક પુત્ર છે, તું અમને ઈષ્ટ, કાન્ત, પ્રિય, મનેઝ, મનેમ, ય, વિશ્વસ્ત, સંમત, બહુમત અને અનુમત છે તથા ઘરેણાંની પેટી જેવ, રત્નજે રત્નભૂત, જીવિતત્સવિક અને આનન્દજનક છે. તારું શ્રવણ પણ ઉદુમાર પુષ્પની જેમ દુર્લભ થઈ ગયું છે, તે તારા દર્શનની તે વાત જ શી કરવી! તેથી હે પુત્ર ! અમે તારે એક ક્ષણને પણ વિવેગ ઈચ્છતા નથી, અમારા જીવન પર્યત તું અમારી પાસે (ઘરમાં) જ રહે અને અમારા મરણ બાદ વંશવેલાની વૃદ્ધિ કર્યા પછી તું વૃદ્ધાવસ્થામાં અંગીકાર કરજે.” આપની આ વાત ખરી છે, પરંતુ
હ મતાશો મજુસણ મરે સારૂ રામામrgama ટુવાવાળ સતવવામિમૂહ” હે માતતાત ! આ મનુષ્યને ભવ શારીરીક અને માનસિક અનેક જાતિ સંબંધી, જરા સંબંધી, મરણ સંબંધી અને રાગ સંબંધી ભયંકર દુઃખે અને વેદનાઓથી તથા સેંકડે કટ્ટાથી ભરપૂર છે, તથા ભૂત, વેતાલ આદિ દ્વારા કરવામાં આવતાં ઉપદ્રથી ગ્રસિત થયેલ છે. તે કારણે તે રાત્રિદિવસ આદિની જેમ બધુર” અધુવ છે, અથવા સૂર્યોદય આદિની જેમ તે નિયત સમયે અવયંભાવી નથી પણ અનિયત છે. તેનું કઈ નિયત સ્વરૂપ વિદ્યમાન નથી કારણ કે સમૃદ્ધિશાલી મનુષ્ય પણ કયારે દરિદ્ર બની જશે તે નક્કી નથી. આ મનુષ્ય શરીર ક્ષણભંગૂર હોવાથી અશાશ્વત છે. સંધ્યાકાલિન મેના રંગોની જેમ તથા પાણીના પરપોટાની જેમ તે શીઘવિનાશી છે. દર્ભના અગ્રભાગ પર રહેલા પાણીના જેવું તે શીવ
શ્રી ભગવતી સૂત્ર : ૮
૧૩૩