________________
તેના પડી જવાને કારણે અંતઃપુરના રિચારકો ગભરાઇ ગયા. તેમણે તુરતજ સુવણુનિર્મિત ઝારીના મુખમાંથી નીકળતું શીતળ નિર્દેળ પાણી તેના શરીર ઉપર છાંટયું, તેમ કરવાથી તે કંઇક સ્વસ્થ થઈ. ત્યારબાદ તેમણે ‘“ ઉલેચ ’ પાણી છાંટેલા ઉત્સેપકથી વાંસની પટ્ટીઓમાંથી બનાવેલા પ"ખાથી, તાડવૃક્ષના પાનમાંથી બનાવેલા પ'ખાથી અને ખજૂરીના પખાથી તેને પત્રન નાખ્યા. આ શીતલ હવા મળવાથી તેની મૂર્છા વળી−તે ભાનમાં આવી ગઇ. પરન્તુ ભાનમાં આવતાની સાથે જ તે ૮ रोयमाणी कंदमाणी, सोयमाणी, विलवमाणी માદ્ધિ વૃત્તિયજીના હત્ત્વ વચારી ” રડતી રડતી, આક્ર’દ કરતી કરતી, શેાક કરતી કરતી, અને વિલાપ કરતી કરતી તેના પુત્ર જમાલીને આ પ્રમાણે કહેવા લાગી—( આંસૂ પાડીને રડવું તેનું નામ રુદન છે, જોર જોરથી રડવું તેનું નામ માર્ક' છે. અમારા જેવા નિરાધારાનું શું થશે ’ આ પ્રમાણે મનમાં વિચાર કરીને મનમાં જે અન્તર્દાહ થાય છે તેનું નામ શાક છે. “ હે પુત્ર, હૈ કુલદીપક, ” ઇત્યાદિ શબ્દે ખેલતાં ખેલતાં અને ગુણુસ્મરણપૂર્વક જે રુદન થાય છે તેને વિલાપ કહે છે. )
'
""
તુમ સિ ાં ગાયા ! અર્દૂ ો પુત્તે, ઢે, ઇંતે, વિ, મનુન્ને, મળામે, ચેન્ને, વૈજ્ઞાતિ, સંમ, વદ્દુમદ્, અનુમદ્ ” હે બેટા ! તું અમારે એકના એક—માત ખાટના પુત્ર છે, તું જ સમસ્ત કુટુબીજનાના મનેરથ પૂર્ણ કર નારી હાવાથી અમને અતિશય પ્રિય છે. સૌના સહાયક હાવાથી તુ અમને ઘણેા જ કમનીય છે, તું સૌના ઉપકારક હોવાથી તથા અમારા મનને પ્રમાદ કરાવનાર હેાવાથી અમને અત્યંત પ્રીતિજનક છે, હિતકારી હાવાને લીધે તું સૌને આનંદ દેનાર હાવાથી તુ મનેાન છે, તારૂં રૂપ અને વન સૌને ગમે તેવુ હોવાથી તું સૌને માટે મનેાનુકૂળ છે, સ્થિરતાના ગુણુના ચૈાગથી તુ સ્થય વાળા છે, ઘણા લેાકેાના માનને પાત્ર હોવાથી અથવા અનેક લોકો અનેક કાર્યાંમાં તારી સલાહને અનુસરતા હેાવાથી તુ' સૌને માટે સંમત’” છે, તું સૌને અનુકૂળ રહે છે અને સૌ તારી વાત માને છે, તેથી તું અનુમત છે, “ અંદર ઉલમાળે, ચળે, ચળમૂત, વિકવિ, વિષયાનન્તુળને સુંવર પુમિવ તુક્રમે સવળયા માનુળા ળયાર ? * ઘરેણાની પેટી સમાન તું અમને વહાલેા છે, વિનયાદિ ગુણ્ણા દ્વારા મનુષ્ય જાતિમાં તુ અત્યન્ત ઉત્કૃષ્ટ હાવાથી રત્નસમાન છે, ચિન્તામણિ રત્ન આદિ મણિએના તુલ્ય હોવાથી તું રત્નભૂત છે, તારા છત્રનનું અસ્તિત્વ અમારે માટે ઉત્સવ સમાન હોવાથી તુ જીવિતત્સવિક છે. અથવા અમારૂં જીયન તારા હાથમાં હેવાથી પણ તુ
"
શ્રી ભગવતી સૂત્ર : ૮
૧૩૨