________________
સુધીળમ” સમસ્ત દુખનો નાશ કરીને કલ્યાણકારી માર્ગનું દર્શક હોવાથી તેને “સર્વદુઃખ પ્રહણમાર્ગ 'રૂપ કહ્યું છે “થવા નવા કિન્નતિ” કુતિ, પરિરિ ત્રયંતિ” આ નિર્ચ થ પ્રવચનને આધારે ચાલનારા જ સિદ્ધગતિ પ્રાપ્ત કરે છે, કેવળજ્ઞ ના રૂપ બને પ્રાપ્ત કરે છે, કમબન્ધનથી બિલકુલ રહિત થઈ જાય છે, કર્મજન્ય સંતાપ દૂર થઈ જવાથી બિલકુલ શીતલ બની જાય છે-સર્વથા સુખી બની જાય છે અને સમસ્ત શારીરિક અને માનસિક દુઃખેને નાશ કરી નાખે છે. આ રીતે નિગ્રંથ પ્રવચનની મહત્તા બતાવીને હવે જમાલીના માતાપિતા તેને આ વાત સમજાવે છે કે ૮૮ આ નિગ્રંથ પ્રવચનમાં જે ચારિત્રનું પાલન કરવાનું કહેવામાં આવેલ છે, તે અતિશય દુષ્કર છે. “અહો હિપ હુરે વ તાણ, છોકરી Rા વાવેaiા, વાસુવાદાનિસાર” જેમ સર્પની દષ્ટિ પિતાને ભેજ્ય રૂપ આમિષને ગ્રહણ કરવામાં એકાગ્રતાવાળી હોય છે, એ જ પ્રમાણે ચારિત્રપાલન પ્રત્યે આ નિગ્રંથ પ્રવચનમાં બુદ્ધિને એકાત નિશ્ચયવાળી કહી છે. જેમાં અને અત્યન્ત તીક્ષણ ધારવાળે હેય છે, તેમ ચારિત્રપાલનનું કાર્ય પણ અત્યન્ત દુષ્કર ગણાય છે. અથવા “ging” આ પદ દ્વારા અહીં એ વાત પ્રકટ કરવામાં આવી છે કે આ નિગ્રંથ પ્રવચન તીક્ષણ દષ્ટિવાળા સર્ષની જેમ પિતાની એકાન્ત દૃષ્ટિ દ્વારા-તીક્ષણ દષ્ટિ દ્વારા-દુર્ણાહ્ય થઈ જવાથી ભયંકર છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ અસાવધાનતાથી પકડવામાં આવેલ તીર્ણ દૃષ્ટિવાળો સપ મનુષ્યના પ્રાણ હરી લઈ શકે છે, તેમ વિના દઢતાથી ગ્રહણ કરવામાં આવેલ આ પ્રવચન પણ સંયમ જીવનથી ભ્રષ્ટ કરી નાખે છે. જેમ તીક્ષણ ધારવાળા અસા કે છરીને અસાવધાનતાથી વાપરવામાં આવે છે તે આંગળી આદિ અંગેનું છેદન કરી નાખે છે, એ જ પ્રમાણે પ્રમાદભાવથી સેવવામાં આવેલ નિગ્રંથ પ્રવચન પણ શ્રમણ્યરૂપ અંગને છેદી નાખે છે. લેઢાના ચણા ચાવવાનું કાર્ય જેટધું દુષ્કર છે, એટ
જ નિગ્રંથ પ્રવચનેક્ત ચારિત્રપાલનનું કાર્ય પણ દુષ્કર છે. જેમ જેમ રેતીને ગ્રાસ સ્વ દરહિત લાગે છે, એ જ પ્રમાણે ચારિત્રનું પાલન પણ વિષય સંબંધી સુખસ્વાદની અપેક્ષાએ સ્વાદરહિત લાગે છે.
___“ गंगा वा महानदी व पडिसोयामणयाए, महासमुद्दे वा भुयाहि दुत्तरो, વિંઝુમવું ન
, યતિધાર વ પરિય” જેમ સામે પ્રવાહે મહાનદી ગંગાને તરી જવાનું કામ દુસ્તાર ગણાય છે, તેમ આ નિગ્રંથ પ્રવચનેક્ત ચારિત્ર પણ વિષય સુખથી રહિત હોવાને કારણે ઘણું જ દુષ્કર ગણાય છે. મહાસાગરને ભુજાઓની મદદથી તરી જવાનું કાર્ય જેટલું દુષ્કર
શ્રી ભગવતી સૂત્ર : ૮
૧૪૨