________________
વૃક્ષકે ચાલનમેં વાયુકાય સંબંધી ક્રિયા કા નિરૂપણ
“ વારસાળ મંતે ! લક્ષમનું ' ઇત્યાદિ—
ટીકા”—ક્રિયાને અવિકાર ચાલી રહ્યો છે વાયુકાયિક જીવ જ્યારે પેાતાના વ્યાપાર વિશેષમાં પ્રવૃત્ત હોય છે, ત્યારે તે કેટલી ક્રિયાઓ કરે છે. તે વિષયનું સૂત્રકારે અડી નીચે પ્રમાણે પ્રતિપાન કર્યુ છે-ગૌતમ સ્વાસીને પ્રશ્ન-- વાવ ફ્ળ મતે ! શ્ર્વાસ મૂરું વાઢેમાળે વા, पवाडेमाणे વા, રૂÇિ ? ”
હે ભગવન્! વાયુકાયિક જીવ જ્યારે વૃક્ષના મૂળને કપાવે છે અને તેને નીચે જમીન પર પાડી નાખે છે, ત્યારે તે કેટલી ક્રિયાઓ વાળા હોય છે ?
મહાવીર પ્રભુના ઉત્તર--“ સિયતિિિર, સિધ ચર્જરિ, ત્રિચ વયંશિÇિ ' હે ગૌતમ! વૃક્ષના મૂળને કપાવતા અને તેને જમીન પર પછાડતા વાયુકાયિક જીવ કયારેક ત્રણ ક્રિયાઓ વાળા હોય છે. કયારેક ચાર ક્રિયાઓવ ળે! હાય છે, અને કયારેક પાંચ ક્રિયાએ વાળે પણ હૈય છે. અડી' વાયુ દ્વારા પરિતાપના આદિ થવાની સભાવના હોવા છતાં પણ વાયુકાયિક જીવને ત્રણ ક્રિયાવાળા જે કહેવામાં આવ્યો છે, તે અચિત્ત મૂળની અપેક્ષાએ કહેલ છે. વાયુ દ્વારા વૃક્ષના મૂળને કપાવવાનું અથવા તેને ઉખેડીને નીચે પછાડવ નું ત્યારે જ શકય અને છે કે જ્યારે વૃક્ષ નદીના કિનારા પર જમીન દ્વારામાટી દ્વારા અનાવૃત દશામાં ઊભુ` હોય છે.
“ ટ્યું ફ્ Ë નાવ થીય વાઢેમાળે વા પુચ્છા ” મૂળથી લઈને બીજ પન્તના ૧૦ વૃક્ષાંગા હોય છે-(૧) મૂળ, (૨) કેન્દ્ર, (૩) ક-૪ (થડ), (૪) ત્વ છાલ, (૫) શાખા, (૬) પ્રવાલ, (૭) પાન, (૮) પુષ્પ, (૯) ક્ળ અને (૧૦) ખીજ. ગૌતમસ્વામી મહાવીર પ્રભુને અહીં એવે પ્રશ્ન કરે છે કે કદથી લઈને બીજ પન્તના પ્રત્યેક વૃક્ષાંગને કપાવતા અથવા તે પ્રત્યેકનું પતન કરને વાયુકાયિક જીવ કેટલી ક્રિયાએ વાળે! હાય છે?
મહાવીર પ્રભુના ઉત્તર--“ોયમા ! ” હે ગૌતમ ! “ સિય તિિિર, સિય ચકશિલ્પિ, સિયહિત્િ '' કંદથી લઈને ખીજ પન્તના પ્રત્યેક વૃક્ષાંગને કપાવતે અથવા તે પ્રત્યેકનું પતન કરના વાયુકાયિક જીવ કયારેક ત્રણ ક્રિયાએ વાળે! હાય છે, કયારેક ચાર ક્રિયા વાળે હાય છે અને કચારેક પાંચ ક્રિયાએ વાળા પણ ડાય છે. કેવા સજોગામાં તે ત્રણ ક્રિયાવાળે! હાય છે, કેવા સંજોગામાં ચાર ક્રિયાવાળો હાય છે અને કેવા સ જોગેામાં પાંચ ક્રિયાવાળો હોય છે, તે વાત ઉપર સમજાવવામાં આવેલ છે. ઉદ્દેશાને અન્તે પ્રભુના વચનને પ્રમાણભૂત ગણીને તેમાં પેાતાની અપાર શ્રદ્ધા વ્યક્ત કરતાં
શ્રી ભગવતી સૂત્ર : ૮
૧૯ ૬