SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર પ્રભુના ઉતર-— ત્રં ચૈત્ર ” હે ગૌતમ ! અાયિક જીવને શ્વાસાવાય રૂપે ગ્રહણ કરતા અને છેડતા પૃથ્વીકાયક જીવ કલ્યારેક ત્રણ ક્રિયાએવાળા હાય છે, કયારેક ચાર ક્રિયાઓવાળા હાય છે અને કયારેક પાંચ ક્રિયાઓ વાળા હૈાય છે. ‘ત્ત્વજ્ઞાન વળવાÄ' એજ પ્રમાણે તેજસ્કાયિકને, વાયુકાયિકને અને વનસ્પતિકાયિકને શ્ર્વ સેશ્વાક રૂપે ગ્રહણ કરતા અને છેડતા પૃથ્વીક.યિક જીવ કયારેક ત્રણ ક્રિશાએ વાળા પણ હુંય છૅ, કયારેક ચાર ક્રિપાવાળા પણ હોય છે અને કયારેક પાંચ ક્રિયાએવાશે! પણ હાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પૃથ્વીકાયક અદ્વિપાંચ પ્રકારના એકેન્દ્રિય જીવાને શ્વાસેાકૂવાસ રૂપે ગ્રહણ કરતે અને છેડને પૃથ્વીકાયિક જીવ અમુક સચાગેામાં ત્રણ ક્રિયાઓ વાળા હાય છે, અમુક સંચાગે!મા ચાર ક્રિયાઓ વાળા પણ હાય છે. તે સચેાગા ઉપર બતાવવામાં આવી ચુક્યા છે. एवं आउक इण वि सव्वे वि भाणियन्त्रा, एवं तेउकाइरण वि, एवं बाउજાફા વિ” એજ પ્રમાણે (પૃથ્વીકાવિકની પ્રમાણે ) અાયિક સાથે પણ પૃથ્વીકાયિક આદિ પાંચે એકેન્દ્રિયાના સંબંધ સમજવા. જેમ કે.....પૂકા વિક જીવ જયારે પૃથ્વીકાયિક આદિ જીવને શ્વાસોચ્છ્વાસ રૂપે ગ્રહણ કરે છે અને છેડે છે, ત્યારે તે કયારેક ત્રણ ક્રિયાવાળા પણ હાય છે, કચારેક ચાર ક્રિયાઓ વાળા પણ હાય છે અને કયારેક પાંચ ક્રિયાઓ વાળા પણ હેય તે. એજ પ્રમાણે તેજસ્કાયિક અને વાયુકાવિકની સાથે પૃથ્વીકાયિક આિ પાંચના સંબધ સમજવા. કહેવાનું તાત્પ એ છે કે પૃથ્વીકાયિકથી લઈને વનસ્પતિકાયિક પન્તના સ્થાવર જીવાને શ્વસેચ્છવાસ રૂપે ગ્રહણ કરતે અને છેડતા તેજસ્કાયિક જીવ તથા વાયુકાયિક જીવ પણ કચારેક ત્રણ ક્રિયાએ વાળા હોય છે, કયારેક ચાર ક્રિયાઓ વાળા હોય છે, અને કયારેક પાંચ ક્રિયાઓ વાળે પણુ હાય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન—“ જ્ઞાન વનસાફા મતે ! વળÄરૂ જાય' એવ જ્ઞાનમાળે॰ પુછા ? '' હે ભગવન્ ! પૃથ્વીકાયિકને, અાયિકને, તેજસ્કાયિકને વાયુકાર્વિકને, અને વનસ્પતિકાયિકને શ્વાસેચ્છ્વાસ રૂપે ગ્રહણ કરતે અને છેડતા વનસ્પતિકાયિક છત્ર કેટલી ક્રિયાઓ વાળે હાય છે. ? મહાવીર પ્રભુને ઉત્તર—ડે ગૌતમ! વનસ્પતિકાયિક જીવ જ્યારે પૃથ્વી કાયિક આદિ જીવાને શ્વાસેાશ્ર્વાસ રૂપે ગ્રહણ કરે છે અને બહાર કાઢે છે, ત્યારે તે લિપ તિષ્ઠિર, સિય ચાિર, fલય પંદિરિÇ '' કયારેક ત્રણ ક્રિયાઓ વાળા પણ હાય છે કયારેક ચાર ક્રિયાવાળા હોય છે. અને કયારેક પાંચ ક્રિયાઓ વાળા પણ હાઇ શકે છે. ! સૂ. ૨ ૫ "" શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૯૫
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy