________________
આ પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “તદેવ” હા. ગૌતમ! એવું જ બને છે. એટલે કે તૈજસકાયિક જીવ સ્વસંબદ્ધ અપ્રકાયિકને, તેજસ્કાયિક, વાયુકાયિકને અને વનસ્પતિકાયિકને શ્વાસે રવાસ રૂપે ગ્રહણ કરે છે અને છેડે છે, વાયુકાયિક જીવ વસંબદ્ધ પૃથ્વીકાયિકને, તેજસ્કાયિકને વાયુકાયિકને અને વનસ્પતિકાવિકને વાસોશ્વાસ રૂપે ગ્રહણ કરે છે અને છેડે છે. વનસ્પતિકાયિક જીવ સ્વસંબદ્ધ પૃથ્વીકાયિકને તૈજસકાયિક, વાયુકાવિકને Aવાસે શ્વાસ રૂપે ગ્રહણ કરે છે અને છોડે છે.
આ રીને ઉપર્યુક્ત પૃથ્વીકારિકથી લઈને વનસ્પતિકાયિક પર્વતના બધા જ સ્વસંબદ્ધ પૃથ્વીકાયિકથી લઈને વનસ્પતિકાયિક પર્યન્તના સમસ્ત જીવોને શ્વાસે રવાસ રૂપે ગ્રહણ કરે છે અને બહાર કાઢે છે, એમ સમજવું.
હવે સૂત્રકાર પૃથ્વીકાયિક આદિ જીવોની ક્રિયાઓનું પ્રતિપાદન કરે છેગૌતમ સ્વામીને પ્રશ્ન-પુદ્ગવિશtgu i મંતે ! પુષિાર્ચ चेव भाणमाणे वा, पाणमाणे वा, ऊससमाणे वा, नीससमाणे वा, कइ દિgિ? ” હે ભગવન્! પૃથ્વીકાયિકને શ્વાસે છૂપાસ રૂપે ગ્રહણ કરતા અને છેડતા પૃથ્વીકાયિકને જીવ વડે કેટલી ક્રિયા કરાય છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“જોવા !” હે ગૌતમ! “શિર સિન્નિgિ, ચિ રશિરિણ, પૃથ્વીકાયિક જીવને શ્વાસોચ્છવાસ રૂપે ગ્રહણ કરો અને છેડતે પૃથ્વીકાયિક જીવ ક્યારેક કાયિકી, અધિકરણિકી અને પ્રાષિકી, આ ત્રણ ક્રિયાઓ કરતે હોય છે, ક્યારેક કાયિકી, અધિકરણિકી, પ્રાષિકી, અને પારિતાપનિકી, આ ચાર ક્રિયાઓ કરતા હોય છે અને ક્યારેક કાયિકી, અવિકરણિકી, પ્રાàષિકી, પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી, એ પાંચે ક્રિયાઓ પણ કરતા હોય છે. આ કથનનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે–પૃથ્વીકાયિક અદિને શ્વાસોચ્છવાસ રૂપે ત્રણ કરવાની અને છોડવાની ક્રિયા કરતે હોય, ત્યારે સ્વભાવ-વિશેષને લીધે તેને જે પીડા પહોંચાડતું નથી, તે એવી પરિસ્થિતિમાં તે તે કાયિકી, આદિ ત્રણ કિયાએવાળે જ હોય છે. પણ શ્વાસોચ્છવાસ લેતી અને છેડતી વખતે જે તે તેમને પીડા પહોંચાડતે, હય, એવી પરિ. સ્થિતિમાં તે કાયિકી આદિ ત્રણ ક્રિયાઓ ઉપરાંત પરિતાપનિકી ક્રિયાવાળે પણ હોઈ શકે છે અને જ્યારે તે પૂર્વોકત કાર્ય કરતી વખતે તે પૃથ્વીકાયિક આદિ જીવને ઘાત કરી નાખે છે ત્યારે તે ઉપર્યુકત ચાર કિયાઓ ઉપરાંત પ્રાણાતિપાતિક ક્રિયાથી પણ યુકત બને છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન—“ રૂઢવિરૂi મતે ! મારૂ દારૂ ગાળમાળવા, Tળમાળે વા, કરણમાને વા, નીરણમાને વા %િg? ” હે ભગવન! જયારે પૃથ્વીકાવિક જીવ અપ્રકાયિક જીવને *વાસોચ્છુવાસ રૂપે ગ્રહણ કરે છે અને છેડે છે, ત્યારે તે કેટલી કિયાવાળે હોય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૮
૧ ૯૪