________________
=૧૮૯ થાય છે. તેમના ત્રિકસયેાગમાં ૧-૧-૮' આદિ રૂપ ૩૬ ત્રિકÒ થાય છે. તે પ્રત્યેક વિકલ્પ દ્વારા સાત નરકના ત્રિકસચેાગી ૩૫ ભંગ થાય છે. તેથી ૩૬ વિકલ્પના ત્રિસચેાગી ભગા ૩૫૪૩૬=૧૨૬૦ થાય છે.
તેમના ચતુષ્ક સચાગમાં ૧-૧-૧-૭’ આદિ રૂપ ૮૪ વિકલ્પ મને છે. તે પ્રત્યેક વિકલ્પ દ્વારા સાત નરકના ચતુષ્ક સયેગી ૩પ ભંગ થાય છે. તેથી ૮૪ વિકલ્પના કુલ ચતુષ્ઠ સંચાગી_ભ'ગ_૩૫૪૮૪=૨૯૪૦ થાય છે. તેમના પચક સચાગમાં ૧-૧-૧-૧-૬” આદિ રૂપ ૧૨૬ વિકલ્પ થાય છે. તે પ્રત્યેક વિકલ્પ દ્વારા સાત નરકના પ'ચક સચેાગી ૨૧ ભંગ થાય છે. એવાં ૧૨૬ વિકલ્પના કુલ ભગ ૨૧×૧૨૬=૨૬૪૬ થાય છે. તેમના ષટક સંચાગમાં “ ૧-૧-૧૧-૧-૫” ઇત્યાદિ રૂપ ૧૨૬ વિકલ્પના કુલ ષટ્ક સયેાગી ભગ ૭૪૧૨૬=૮૮૨ થાય છે. તેમના સક્ષક સયાગમાં ૧-૧-૧૧–૧–૧–૪ ” ઇત્યાદિ રૂપ ૮૪ વિકલ્પના કુલ ૮૪ સપ્તક સંચાગી ભગ થાય છે. ા સૂ. ૯ ll
66
“ સંવેગ્ના મતે ! નેફ્યા ” ઈત્યાદિ—
ટીકા”—સખ્યાત નારકાના ૩૩૩૭ ભંગાનું સૂત્રકારે આ સૂત્ર દ્વારા પ્રતિપાદન કર્યું છે
વેસનળ
ગાંગેય અણુગારને પ્રશ્ન— સંઘેરા મંતે ! તેડ્યા ને परिमाणा पुच्छा ” હૈ ભદન્ત ! ઔરયિક પ્રવેશનક દ્વારા અન્ય ગતિમાંથી નૈરયિક ભવમાં પ્રવેશ કરતા સ ખ્યાત નારકા શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે? કે શર્કરાપ્રભામાં ઉત્પન્ન થાય છે? કે વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે? કે પકપ્રભામાં ઉત્પન્ન થાય છે ? કે ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે ? કે તમ:પ્રભામાં ઉત્પન્ન થાય છે ? કે અધઃસપ્તમી નરકમાં ઉત્પન્ન થાય છે ?
મહાવીર પ્રભુના ઉત્તર-‘ગયા ! ” હે ગાંગેય ! “ ચળમાય, હોગા, ગાય બદ્દે સત્તમાર્_વા ફોગ્ગા ” નૈરયિક પ્રયેશનક દ્વારા નૈરિયેક ભવમાં પ્રવેશ કરતાં સખ્યાત નાકા રત્નપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, શકરાપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, વાલુકાપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, પંકપ્રભામાં પશુ ઉત્પન્ન થાય છે, ધૂમપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, તમઃપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે અને અશ્વાસપ્તમીમાં પણ ઉત્પન્ન થાય છે. આ રીતે સખ્યાત નાર
શ્રી ભગવતી સૂત્ર : ૮
૫૯