SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ કુલ ૨૮ સપ્તક સંગી ભંગ થાય છે. આ રીતે નવ નારકેના નૈરયિક પ્રવે. શનમાં ૭ + ૧૬૮ +૯૮૦ + ૧૯૬૦ + ૧૪૭૦ + ૩૯૨ - ૨૮= ૫૦૦૫ ભંગ થાય છે. તે સૂ૮ છે “ક મરે ! નેરા ” ઈત્યાદિ– ટકાઈ_નરયિક પ્રવેશનક દ્વારા નૈરયિક ભવમાં પ્રવેશ કરતા દસ નાર કેના જે ૮૦૦૮ ભંગ થાય છે તેમનું સૂત્રકારે આ સૂત્રમાં નીચે પ્રમાણે પ્રતિપાદન કર્યું છે. ગાંગેય અણગારને પ્રશ્ન-“હે ભદન્ત ! નૈરયિક પ્રવેશનક દ્વારા નર. વિક ભવમાં પ્રવેશ કરતા દસ નારકે શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે કે શર્કરામભામાં ઉત્પન્ન થાય છે? કે વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે? કે પંક પ્રભામાં ઉત્પન્ન થાય છે? કે ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે કે તમામભામાં ઉત્પન્ન થાય છે? કે નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“ યા!” હે ગાંગેય ! નૈરયિક ભવમાં પ્રવેશ કરતા દસ નારકો રત્નપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, શર્કરામભામાં પણ ઉત્પન્ન થાય છે, વાલુકાપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, પંકપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે. ધૂમપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, તમ.પ્રભામાં પણ ઉત્પન્ન થાય છે અને નીચે સાતમી પૃથ્વીમાં પણ ઉત્પન્ન થાય છે. આ રીતે ૧૦ નારકના એકસગી ભંગ ૭ બને છે. “gવે સુયા સંજોગો કાર લઇ રંકો ચ કહા નવ” જે નવ નારકેને બ્રિકસંગ, ત્રિકસંગ, ચતુષ્કસંગ, પંચક સંગ, ષટકસંયોગ અને સતકસંયોગ પહેલાના પ્રકરણમાં કહેવામાં આવ્યું છે, એ જ દશ નારકાને પણ દ્રિકાદિ સંયોગ કહેવો જોઈએ. પરંતુ નવ નારકેના દ્રિકાદિ સંગ કરતા દશ નારકેના દ્રિકાદિ સંગમાં એટલી જ વિશેષતા છે કે દશ નારકેના દ્રિકાદિ સંગમાં એક એક અધિક નારકને સંચાર કરવા જોઈએ. બાકીનુ સમસ્ત કથન નવ નારકાના પૂર્વોકત કથન પ્રમાણે સમજવું. આ બધાના મધ્યમ આલાપને સૂચિત કરવાને માટે સૂત્રકાર સૌથી છેલ્લા આલાપકને પ્રઢ કરે છે-“ અઢિાવવા રચનામા, જે acqમાણ કાર સત્તા રોકના” જે આલાપક પછી બીજો એક પણ આલાપક આવતું નથી એવા આલાપકને “અપછિમ આલાપ” કહે છે. એ અપીછમ (અન્તિમ) આ પ્રમાણે સમજવો– “અથવા ચાર નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે, એક નારક શર્કરામભામાં એક નારક વાલુકાપ્રભામાં, એક નારક પંકપ્રભામાં, એક નારક ધૂમપ્રભામાં. એક નારક તમ.પ્રભામાં અને એક નારક અધઃસપ્તમીમાં ઉત્પન્ન થાય છે. » દશ નારકના ૮૦૦૮ ભંગ નીચે દર્શાવેલી રીત અનુસાર થાય છે_ દશ નારકોના એકસંગી ભંગ સાત થાય છે. તેમના બ્રિકસંગમાં ૧- - વગેરે પ્રકારના ૮ વિકલ્પ થાય છે. પ્રત્યેક વિકલ્પ દ્વારા સાત નારકના દ્રિકસંગી ૨૧ ભંગ થાય છે, તેથી ૯ વિકલ્પના કુલ દ્વિસંગી ભંગ ૨૧૪૯ શ્રી ભગવતી સૂત્ર : ૮ ૫૮
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy