________________
થાય છે. “સુવા સંજોગો સાવ વા સંજોગો જ કહા બટ્ટ મણિયે, ag Ravહૂં કિ મારિવં” જેવી રીતે આઠ નારકને પૂર્વોક્ત પદ્ધતિ અનુ. સાર બ્રિકસંયોગ, ત્રિકસંગ, ચતુષ્કસ, પંચકસંયોગ, ષટ્રકસિંગ અને સપ્તકગ કહેવામાં આવે છે, એ જ પ્રમાણે નવ નારકેન દ્વિકસોગ આદિ બધાં સંગેનું કથન કરવું જોઈએ. “gો કરમળિો સંવારેચજો રેવં તંa” આઠ નારકેના ઉપર્યુકત સંગ કરતાં નવ નારકોના સંગમાં એ વિશેષતા છે કે તેમાં (નવ નારકના સંગમાં) એક એક નારકને અધિક સંચાર કરવામાં આવ્યો છે. બાકીનું સમસ્ત કથન આઠ નારકોના પૂર્વોકત કથન અનુસાર સમજવું. આ બધાં આલાપકોના મધ્યમ અલાપને સૂચિત કરવાને માટે સૂત્રકાર આ અન્તિમ આલાપક પ્રકટ કરે છે.
__“ पच्छिमो आलावगो-अहवा तिन्नि रयणप्पभाए, एगे सक्करप्पभाए. एगे વાસ્તુશામણિ, વાવ ને સત્તામા વા હોડકા” અથવા ત્રણ નારકે રત્નપ્રભામાં, એક નારક શરામભામાં, એક નારક વાલુકાપ્રભામાં, એક નારક પંકપ્રભામાં, એક નારક ધૂમપ્રભામાં, એક નારક તમ પ્રભામાં અને એક નારક અધઃસપ્તમી નરકમાં ઉત્પન્ન થાય છે. * અન્ય ગતિમાંથી નારક ગતિમાં પ્રવેશ કરતા નવ નારકોના જે પ૦૦૫ ભંગ થાય છે તે નીચેની રીત અનુસાર થાય છે-નવ નારકના એકત્વમાં (એક નરકમાં પ્રવેશની અપેક્ષાએ) ૭ ભંગ થાય છે. તેમના બ્રિકસંગમાં “૧-૮” ઈત્યાદિ રૂપ આઠ વિકલ્પ થાય છે. દરેક વિકલ્પ દ્વારા સાત નરકના દ્વિકસાયેગી ૨૧ ભંગ બને છે. ૨૧ ભંગવાળા ઓઠ વિકલ્પ બનતા હોવાથી કુલ ૨૧૪૮=૧૬૮ દ્વીકસંગી ભગ બને છે. તેમના ત્રિસગમાં “૧-૧-૭' ઈત્યાદિ રૂપ ત્રિકગી ૨૮ વિકલ્પ બને છે. દરેક વિકલ્પ દ્વારા સાત નરકના ત્રિકસંગી ૩૫ ભંગ બને છે. માટે એવા ૨૮ વિકલ્પના કુલ ત્રિકસંગી ભંગ ૩૫૪૨૮૧૯૮૦ થાય છે. તેમના ચતુષ્કસંગમાં “૧-૧-૧-૬” ઈત્યાદિ રૂપ પ૬ વિકલ્પ થાય છે. તેને દરેક વિકલ્પ દ્વારા સાત નારકના ચતુષ્ક સંગી ૩૫ ભંગ બને છે. તેથી પ૬ વિકલ્પના કુલ ૩૫૮પ૬=૧૯૬૦ ચતુષ્ક સગી ભંગ બને છે. નવ નારકના પંચક સંગમાં “૧–૧–૧–૧-૫” ઈત્યાદિ રૂપ ૭૦ વિકલ્પ બને છે. તેના દરેક વિકલ્પ દ્વારા સાત નારકના પંચકસંગી ૨૧ ભંગ બને છે. તેથી એવાં ૭૦ વિકલ્પના પંચક સંચાગી કુલ સંગ ૨૧૪૭૦=૧૪૭૦ થાય છે. નવ નારકેના ષક સંગમાં “૧-૧-૧-૧-૧-૪” ઈત્યાદિ રૂપ પર વિકલ્પ બને છે. તે પ્રત્યેક વિક૯પ દ્વારા સાત નારકના ષક સંચાગી ૭ ભંગ થાય છે. તેથી પ૬ વિક૯પના ષક સંયેગી કુલ ભંગ ૭પ૬=૩૯૨ તેમના સહક સંગમાં “૧-૧-૧-૧-૧-૧-૩” ઈત્યાદિ રૂ૫ ૨૮ વિકલ્પ બને છે. તે વિક૯પ દ્વારા સાત નારકના સહક સગી એક વિકલ્પને ગુણતા
શ્રી ભગવતી સૂત્ર : ૮
૫૭