SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્પન્ન થાય છે. “ઘ સંચારેય વં” આ પૂર્વોક્ત રીત અનુસાર બાકીના ભંગે પણ કહેવા જોઈએ. હવે સૂત્રકાર છેલલા સપ્તરંગી ભંગને પ્રકટ કરે છે-“અફવા છે નામા, સ મા , કાર ને રહે સત્તના ફોક” અથવા બે નારક રનમભામાં, એક નારક શર્કરામભામાં, એક નારક વાલુકાપ્રભામાં, એક નારક પંકમભામાં, એક નારક ધુમપ્રભામાં, એક નારક તમામલામાં અને એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. આ રીતે આઠ નાના કુલ ૩૦૦૩ ભંગ થાય છે. આઠ નારકના એકત્વમાં ૭ ભંગ થાય છે. બ્રિકસંયોગમાં ૧૪૭ ભંગ થાય છે. ત્રિક સંગમાં ૧–૧-૨ ઈત્યાદિ રૂપ ૨૧ વિકલ્પ બને છે, તે દરેક વિકપના ૩૫ ભંગ થાય છે. તેથી ત્રિકસંયેગી કુલ ભંગ ૩૫૪૨૧૪૭૩પ થાય છે. ચતુષ્કસયેાગમાં ૧-૧-૧.૫ ઈત્યાદિ રૂપ ૩૫ વિકપ થાય છે. તેના પ્રત્યેક વિકલ્પના ૩૫ ભંગ થાય છે. તેથી ૩૫ વિકલપના કુલ ૩૫૪૩૫=૧૨૨૫ ચતુષ્કસગી ભંગ થાય છે. આઠ નારકોના પંચકસંગમાં ૩૫ વિકલ્પ થાય છે. પ્રત્યેક વિકલ્પના સાત નરકના પંચકસંગથી ૨૧ ભંગ થાય છે તેથી ૩૫ વિ૦૫ના કુલ ૨૧૪૩૫૭૨૫ પંચકસંગી ભંગ બને છે. ષક સંગમાં ૨૧ વિકલ્પ થાય છે. પ્રત્યેક વિકલ્પના સાત નરકના સંગથી ૭ ભંગ થાય છે. આ રીતે ૭ વિકપના કુલ ૭૪ર૧=૧૪૭ ષક સંગી ભંગ બને છે. આઠ નારકના સાતસંગી સાત ભંગવાળે એક જ વિકલ્પ બને છે. તેથી સાત સંગી કુલ ભંગ ૭ થાય છે. તે બધાં ભંગને સરવાળે ૭*૧૪૦૭૩૫+ ૧૨૨૫૭૩૫૪૭૭=૩૦૦૩ ભંગ થાય છે. સૂત્રણ છે ના મતે ! યાઈત્યાદિ ટીકા–અન્ય ગતિમાંથી નારક ગતિમાં પ્રવેશ કરતા ૯ નારકેના જે ૫૦૦૫ ભંગ થાય છે તેનું સૂત્રકારે આ સૂત્રમાં પ્રતિપાદન કર્યું છે. ગાંગેય અણગારને પ્રશ્ન“મંતે જોવા” હે ભદન્ત ! રયિક પ્રવેશન દ્વારા નૈરયિક ભવમાં પ્રવેશ કરતા નવ નારકે શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે ? કે શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય છે ? કે વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે? કે પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે? કે ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે? કે તમપ્રભામાં ઉત્પન્ન થાય છે? કે અધસપ્તમી નરકમાં ઉત્પન્ન થાય છે? મહાવીર પ્રભુનો ઉત્તર–“ યા ! ” હે ગાંગેય ! “રચcવમા વા હોગા, વાવ જ સત્તના વા હોદના” નારક ભવમાં પ્રવેશ કરતા નવ નારકે રત્નપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, શર્કરા પ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, વાલુકાપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, પંકપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, ધૂમપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, તમઃ પ્રભામાં પણ ઉત્પન્ન થાય છે અને નીચે સાતમી તમસ્તમપ્રભા નરકમાં પણ ઉત્પન્ન થાય છે. આ રીતે નવ નારકેના એકસચગી ભંગ ૭ થાય છે. “મવા ને યવમાંg, જp #qમા ફોક” અથવા એક નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે અને બાકીના આઠ નારક શરામભામાં ઉત્પન્ન શ્રી ભગવતી સૂત્ર : ૮ ૫ ૬
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy