________________
કેના નરયિક પ્રવેશમાં એકસયોગી ૭ ભંગ થાય છે. હવે સૂત્રકાર તેમના બ્રિકસંગી ભંગનું નીચે પ્રમાણે કથન કરે છે –
“અહુવા ને યાદવમા, સંજ્ઞા સારામ 9 ફ્રોઝ” (૧) અથવા એક નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે અને સંખ્યાત નારકે શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય છે. “gવં રાવ સહવા ને જાળવણમા, ઇ વેકા અદ્દે સત્તHIT હોલસા (૨) અથવા એક નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે અને સંખ્યાત નારકે વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે અને સંખ્યાત નારકે પંકપ્રભામાં ઉત્પન થાય છે. (૪) અથવા એક નારક રત્નપ્રભામાં અને સંખ્યાત નારકે ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા એક નારક રત્નપ્રભામાં અને સંખ્યાત નારક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૬) અથવા એક નાક રતનપ્રભામાં અને સંખ્યાત નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે.
નવા રો રચનામા, સંજ્ઞા સાતમા વા હોદના (૧) અથવા બે નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે અને સંખ્યાત નારકે શર્કરામભામાં ઉત્પન્ન થાય છે. “gવં કાર્ય કરા સો રચcપમાણ, સંજ્ઞા કલરમાણ હો જા” પૂર્વોક્ત રીત અનુસાર બાકીના ભંગ આ પ્રમાણે બને છે-(૨) અથવા બે નારક રત્નપ્રભામાં અને સંખ્યાત નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (3) અથવા બે નારક રત્નપ્રભામાં અને સંખ્યાત નારકે પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા બે નારક રત્નપ્રભામાં અને સંખ્યાત નારકે ધૂમપ્રભામાં ઉત્પન થાય છે. (૫) અથવા બે નારક રત્નપ્રભામાં અને સંખ્યાત નારકે તમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૬) અથવા બે નારક રત્નપ્રભામાં અને સંખ્યાત નારકે અધઃસપ્તમીમાં ઉત્પન્ન થાય છે. “મવા તિત્તિ રચાવમg, સંવેદના જ qમાણ, ' અથવા ત્રણ નારક રત્નપ્રભામાં અને સંખ્યાત નારકે
શર્કરામભામાં ઉત્પન્ન થાય છે. “ઘર્ષ ruf fો સંજો , કાર નવા ૪ રચનcqમા, સંજ્ઞા તાવમાણ હો જ્ઞા” પૂર્વોક્ત આ રીત અનુ સાર ઉપર્યુક્ત અભિલાપ કમથી એક એક નારકને સંચાર કરવો જોઈએ. એટલે કે “ ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ કે દશ નારક રતનપ્રભામાં ઉત્પન્ન થાય છે અને સંખ્યાત નારકે શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય છે.” ઈત્યાદિ ભંગ નું કથન થવું જોઈએ. આ રીતે “ઘ==ાવ ન રાઘમાણ, સંજ્ઞા જ સરમાણ હોવા” ત્રણ ત્રણ, કે ચાર ચાર, કે પાંચ પાંચ, કે છ છે, કે સાત સાત કે આઠ આઠ, કે નવ, નવ, કે દશ દશ નારકે રત્ન. પ્રભામાં ઉત્પન્ન થાય છે અને સંખ્યાત નારકો વાલુકાપ્રભામાં, અથવા પંકપ્રભામાં, અથવા તમ પ્રભામાં અથવા નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. “હુવા રચનqમાણ, સંવેકના ઘરમાણ દોષા” અથવા સંખ્યાત નારક રત્નપ્રભામાં અને સંખ્યાત નારક શર્કરામભામાં ઉત્પન્ન થાય છે. અથવા
શ્રી ભગવતી સૂત્ર : ૮