SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ સખ્યાત નારક રત્નપ્રભામાં અને સખ્યાત નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. અથવા સખ્યાત નારક રત્નપ્રભામાં અને સંખ્યાત નારક પકપ્રભામાં ઉત્પન્ન થાય છે. અથવા સખ્યાત નારક રત્નપ્રભામાં અને સખ્યાત નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે, અથવા સખ્યાત નારક રત્નપ્રભામાં અને સુખ્યાત નારક તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. અથવા સખ્યાત નારક રત્નપ્રભામાં અને સખ્યાત નારક અધઃસપ્તમી નરકમાં ઉત્પન્ન થાય છે. આ अवा एगे सरपभाए, संखेज्जा वालुयत्पभाए, होज्जा ” અથવા એક નારક શર્કરાપ્રભામાં ઉત્પન્ન થાય છે અને સંખ્યાત નારકે વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. " एवं जहा रयणभाए, उवररि पुढवीहिं समं संचारिय एवं सकरप्पभाए वि उवरिमाए वि उवरिम पुढविएहि समं चारेयव्वा " પૂર્વોકત રીત અનુસાર જેમ રત્નપ્રભાપૃથ્વીના પછીની પૃથ્વીએ સાથે ચેગ કરીને ભંગ કહેવામાં આવેલ છે, એજ પ્રમાણે શર્કરાદિ પૃથ્વીએની સાથે પછીની પૃથ્વીએના ચે!ગ કરીને ભંગ કહેવા જોઈએ. એ પ્રમાણે શર્કશપૃથ્વીની સાથે વાલુકાપ્રભા આદિ પછીની પૃથ્વીઓના ચેગ કરીને ભાંગ કહેવા જોઇએ. “ પત્ર પણ પુઢવી રશ્મિ પુત્રીÍä સમ ચારેચવા ” એ જ પ્રમાણે પ્રત્યેક પૃથ્વીના પછીની બધી પૃથ્વીએ સાથે ક્રમશઃ ચેાગ કરીને ભગ મનાવવા જોઇએ. આ ભંગાના આકાર સમજાવવાને માટે સૂત્રકાર અન્તિમ ભ’ગ કેવા ખને છે તે પ્રકટ કરે છે— ‘નાવ બા સંવેદના તમાપ, સંલેકના બદ્દે સત્તનાÇ દ્દોન્ના’’ અથવા સખ્યાત નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે અને સંખ્યાત નારક પકપ્રભામાં ઉત્પન્ન થાય છે. અથવા સખ્યાત નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે અને સખ્યાત નારક તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. અથવા સખ્યાત નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે અને સખ્યાત નારક તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. અથવા સખ્યાત નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે અને સખ્યાત નારક અધઃસપ્તમીમાં ઉત્પન્ન થાય છે. અથવા સંખ્યાત નારક પ ́કપ્રભામાં ઉત્પન્ન થાય છે અને સખ્યાત નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે, અથવા સખ્યાત નારક *કપ્રભામાં ઉત્પન્ન થાય છે અને સખ્યાત નારક તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. અથવા સખ્યાત નારક પકપ્રભામાં ઉત્પન્ન થાય છે અને સખ્યાત નારક અધઃ સપ્તમીમાં ઉત્પન્ન થાય છે અથવા સખ્યાત નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે અને સખ્યાત નારક અધઃસપ્તમીમાં ઉત્પન્ન થાય છે. અથવા સખ્યાત નારક તમ:પ્રભામાં ઉત્પન્ન થાય છે અને સખ્યાત નારક અધઃસપ્તમીમાં ઉત્પન્ન થાય છે. અહીં સુધી દ્વિકસ ચેાગી ભગાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. હવે સૂત્રકાર ત્રિકસ ચેાગી ભંગાનુ` કથન કરે છે-“ અવા ો ચળવમાળ, ો સામા, સંલગ્ગા વાજીન્નમાણ્ ટ્રોજ્ઞા ” અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક શાપ્રભામાં અને સખ્યાત નામક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. 66 શ્રી ભગવતી સૂત્ર : ૮ ૬ ૧
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy