________________
બને છે. આ રીતે પહેલા વિક૯પ દ્વારા કુલ ૧૫+૧૦+૬+૩+૧=૩૫ ત્રિકસંગી ભંગ બને છે એવા કુલ ૨૧ વિકલ્પ બનતા હોવાથી ૩૫૪૨૧=૭૩૫ કુલ ત્રિકસંગી ભંગે બને છે.
હવે સંખ્યાત નારકના ચતુષ્કસગી બંનું નિરૂપણ કરવામાં આવે છેતેમાં પહેલે “૧–૧–૧–સંખ્યાત” રૂપ વિકલ્પ છે. આ વિક૯પ અનુસાર પહેલી ત્રણ પૃથ્વીઓમાં એક એક નારક અને ચેથી પૃથ્વીમાં સંખ્યાત નારકે હોય છે. ત્યારબાદ પૂર્વોક્ત કમ અનુસાર ત્રીજી પૃથ્વીમાં બેથી સંખ્યાત પર્યન્તના પદને સંચાર કરવાથી ૧૦ વિકલ્પ બને છે. એજ રીતે બીજી પૃથ્વીમાં બેથી સંખ્યાત પર્યન્તના પદને સંચાર કરવાથી ૧૦ બીજો વિક૯પ બને છે. એજ પ્રમાણે પહેલી પૃથ્વીમાં બેથી સંખ્યાત પર્યન્તના પદને સંચાર કરવાથી ત્રીજા ૧૦ વિકલ્પ બને છે. આ રીતે કુલ ૩૦ વિકલ્પ બને છે. તેમાં ૧-૧-૧-સંખ્યાત” આ પ્રથમ વિકલ્પને ઉમેરવાથી કુલ ૩૧ ચતુષ્કસંગી વિક બને છે. પ્રત્યેક વિકલપ દ્વારા સાત નરકના ચતુષ્કસંગી ૩૫ ભંગ બને છે તેથી એવા ૩૧ વિકલ દ્વારા ૩૫૪૩૧=૧૦૮૫ કુલ ચતુષ્કસંગી ભંગ બને છે પંચકમંગમાં શરૂઆતની પાંચ પૃથ્વીઓ દ્વારા પ્રથમ પંચકસંગ થાય છે. તેમાંની પહેલી ચાર પૃથ્વીઓમાં એક એક અને પાંચમીમાં સંખ્યાત નારકાવાળ પહેલે વિકલ્પ બને છે. ત્યારબાદ પૂર્વોક્ત કમથી ચેથી પૃથ્વીમાં બેથી લઈને સંખ્યાત પર્વતના પદને સંચાર કરવાથી ૧૦ વિકલ્પ બને છે. એ જ પ્રમાણે બાકીની ત્રીજી, બીજી અને પહેલી પૃથ્વીમાં પણ બેથી સખ્યાત પર્યન્તના પદને સંચાર કરવાથી કુલ ૪૦ વિકલ્પ બને છે. તેમાં પહેલો વિકલ્પ ઉમેરવાથી કુલ ૪૧ વિકલ્પ બને છે. પ્રત્યેક વિકલપ દ્વારા સાત નરકના પંચકસંગી ૨૧ બને છેતેથી ૪૧ વિકલપના ૨૧૪ ૪=૮૬૧ પંચકસંગી કુલ ભંગ બને છે. ટૂંકસંગમાં પૂર્વોક્ત ક્રમથી એક ષટકસંગમાં ૫૧ વિકટ થાય છે. પ્રત્યેક વિકલ્પ દ્વારા સાત નરકેના ષટકસંગી ૭ ભંગ બને છે તેથી એવાં પ૧ વિકલ્પના ૭૪૫૧=૩૫૭ ષક સગી ભંગ બને છે. સપ્તકસંગમાં પૂર્વોક્ત ક્રમથી ૬૧ ભંગ થાય છે. આ રીતે સંખ્યાત નારકોના રવિક પ્રવેશનમાં કુલ ૩૩૩૭ ભંગ થાય છે. તેમના એકસંગી ૭ ભંગ, બ્રિકસંગી ૨૩૧ ભંગ, ત્રિકસંગી ૭૩૫ ભંગ, ચક્કસ યોગી ૧૦૮૫મંગ, પંચકસંગી ૮૬૧ ભંગ, ષટકસંગી ૩૫૭ભંગ, અને સહકગી ૬૧ ભંગ થાય છે. તેથી કુલ ભંગ ૩૩૩૭ થાય છે સૂ.૧૦ અરજ્ઞા મંરે ! ફા” ઈત્યાદિ
ટીકાર્થ—અસંખ્યાત નારકેના ૩૬૫૮ ભંગ થાય છે. સૂત્રકારે આ સૂત્ર દ્વારા તે અંગેનું પ્રતિપાદન નીચે પ્રમાણે કર્યું છે.
ગાંગેય અણગારને પ્રશ્ન–હે ભદન્ત! નૈરયિક પ્રવેશનક દ્વારા નરયિક ભવમાં પ્રવેશ કરતા અસંખ્યાત નારકે શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે ? કે
શ્રી ભગવતી સૂત્ર : ૮