________________
શરાપ્રભામાં ઉત્પન્ન થાય છે? કે વાલુકાપ્રભામા ઉત્પન્ન થાય છે ? કે પકપ્રભામાં ઉત્પન્ન થાય છે ? કે ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે ? કે તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે ? કે અધઃસપ્તમીમાં ઉત્પન્ન થાય છે ?
મહાવીરપ્રભુના ઉત્તર-“ નોયા ! ચળવ્વમાણુ વા ોના, ગાવ બદ્દે સત્તમાર્ वा होज्जा, अहवा एगे रयणप्पभाए, असंखेज्जा सक्करपनाए, होज्जा " डे ગાંગેય ! તે અસખ્યાત નારકે। રત્નપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, શરાપ્રભામાં પશુ ઉત્પન્ન થાય છે, વાલુકાપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, પંકપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, ધૂમપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, તમઃપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે અને અધઃ સપ્તમીમાં પણ ઉત્પન્ન થાય છે. આ રીતે અસંખ્યાત નારકાના એકત્વમાં ૭ ભંગ થાય છે. ( બાને, ચળવમા અસંવેજ્ઞા સા ર્માણ દેશના ) અથવા એક નારક રત્નપ્રભામાં અને અસ`ખ્યાત નારકી શક રાપ્રભામાં ઉત્પન્ન થાય છે. ‘ Ë ટુચા સંગોનો નાય. સત્તસ'નોનોચના સર્વેजाणं भणिओ तहा असंखेज्जाण वि भाणियव्वो " આ ભંગથી શરૂ કરીને જેવા સંખ્યાત નારકના દ્વિકસ’ચાગ, ત્રિકસચેગ, ચતુષ્કસ યાગ, પચકસયાગ, ષટ્કસ ચાગ અને સસકસ જોગ આગળ કહેવામાં આવ્યા છે, એજ પ્રમાણે અસજ્યાત નારકાના પશુ દ્વિકાદિ સંચાગ કહેવા જોઇએ.
આ રીતે પહેલા દ્વિકસચેાગી વિકલ્પના બીજા પાંચ ભંગ આ પ્રમાણે બનશે અથવા એક નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે અને અસંખ્યાત નારા વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે અને અસંખ્યાત નારક પ’કપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા એક નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે અને અસંખ્યાત નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા એક નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે અને અસંખ્યાત નારક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૬) અથવા એક નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે અને અસંખ્યાત નારક અધસપ્તમીમાં ઉત્પન્ન થાય છે. એજ પ્રમાણે શરાદિ પૃથ્વીઓમાં પણ દ્વિકસંચાગ જાતે જ સમજી લેવે.. એજ પ્રમાણે અસખ્યાત નારકાના ત્રિકાદિ સચેત્ર પણ વાચકે પેાતાની જાતેજ સમજી લેવા. આ અસખ્યાત નારકેાના દ્વિકાદિ સયેાગાનું સ્થન સખ્યાત નારકાના દ્વિકાદિ સ’ચાગના કથન પ્રમાણે જ સમજવું. " नवर असंखेज्जाओ अब्भहिओ માળિયો, સેર્સ ચેન ” પરન્તુ અસંખ્યાત નારકાના દ્વિકાદિ સંચાગામાં સુખ્યાત નારકેાના દ્વિકાદિ સચાગેા કરતાં એટલી જ વિશેષતા છે કે અહીં
સખ્યાત ” ને ખદલે ‘ અસખ્યાત ' પદ્મ કથન સખ્યાત નારકોના કથન પ્રમાણે જ
મૂકવું જોઇએ. બાકીનું સમસ્ત સમજવું.
હવે સૂત્રકાર અસખ્યાત નારકાના સસકસ ચેગના સૌથી છેલ્લા ભગ પ્રકટ કરતા કહે છે કે-“ નાવ પુત્તસંજ્ઞોપણ ક્રિમો બાસ્રાવો-અવા અસં
6
શ્રી ભગવતી સૂત્ર : ૮
७०