SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ खेज्जा रयणप्पभाए, अस खेजा सकरप्पभाए, जाव अस खेज्जा अहे सत्तमाए હોવા” અથવા અસંખ્યાત નારકા રત્નપ્રભામાં, અસંખ્યાત નારક શર્કરાપ્રભામાં, અસંખ્યાત નારકે વાલુકા પ્રમામાં, અસંખ્યાત નારકે પંકપ્રભામાં, અસંખ્યાત નારકે ધૂમપ્રભામાં, અસંખ્યાત નારકે તમઃપ્રભામાં અને અસં. ખ્યાત નારકે અધઃસપ્તમીમાં ઉત્પન્ન થાય છે. આ રીતે સંખ્યાત નારકેના પ્રવેશનકના જેવું જ કથન અસંખ્યાત નારકોને પ્રવેશનકમાં પણ થવું જોઈએ. પરંતુ અહીં ૧૨ માં અસંખ્યાત પદને લાગુ પાડીને કથન થવું જોઈએ, કારણ કે સંખ્યાત પદ પણ અહીં ગ્રાહ્ય થયું છે. હવે અસંખ્યાત નારકેના જે ૩૬૫૮ ભંગ કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે સમજવું-અસંખ્યાત નારકના એકત્વ સંગમાં ૭ ભંગ થાય છે. દ્રિકાદિ સાગમાં વિકલપનું પ્રમાણ વધવાથી તેમના ભંગની પણ વૃદ્ધિ થાય છે. બ્રિકસંગમાં ૨૫૨ ભંગ, ત્રિકસંગમાં ૮૫ ભંગ, ચતુષ્કસગમાં ૧૧૯૦ ભંગ, પંચકસોગમાં ૯૪૫ ભંગ, ષટકસંગમાં ૩૯૨ ભંગ અને સસકસંગમાં ૬૭ ભંગ થાય છે. તે બધાને સરવાળે કરવાથી કુલ ૩૬૫૮ ભંગ થઈ જાય છે. એ સૂ. ૧૧ છે ૩ોરેoi મને રેરા '' ઈત્યાદિ– ટકાથ–સૂત્રકારે આ સૂત્ર દ્વારા નરયિક પ્રવેશનની ઉત્કૃષ્ટની અપેક્ષાએ પ્રરૂપણ કરી છે– ગાંગેય અણગારને પ્રશ્ન—“વારે મરે! રે રેરચના પુછા” હે ભદન્ત ! ઉત્કૃષ્ટની અપેક્ષાએ નૈરયિક પ્રવેશનક દ્વારા નૈરયિક ભવમાં પ્રવેશ કરતા નારકો કયાં ઉત્પન્ન થાય છે ? શું તેઓ રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે ? કે શર્કરા પ્રભામાં ઉપન્ન થાય છે ? કે વાલુકા પ્રભા માં ઉત્પન્ન થાય છે? કે પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે ? કે ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે ? કે તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે? કે અધઃસપ્તમીમાં ઉત્પન્ન થાય છે ? મહાવીર પ્રભુને ઉત્તર– શા!” હે ગાંગેય ! “દરે દર રાજ રચનqમાણ, હોદના” સમસ્ત નારકે ઉત્કૃષ્ટની અપેક્ષાએ રત્નપ્રભાપૃથ્વીમાં ઉત્પન્ન થાય છે, કારણ કે તેમાં જનારની અને રહેનારની સંખ્યા ઘણી જ હોય છે. હવે સૂત્રકાર બ્રિકસંગની અપેક્ષાએ નીચેના ભાગનું કથન કરે છે– હુવા રામrણ , સામાઘ ચ, હોકા' (૧) અથવા તેઓ રત્ન પ્રભામાં અને શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય છે. “નવા ચળમાણ ચ, વિચTમg a gોજના” (૨) અથવા તેઓ રત્નપ્રભામાં અને વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. “ગાર શ્રી રામ જ કરે સત્તા હો જ્ઞા” (૩) અથવા રત્નપ્રભા અને પંકપ્રભામાં,(૪) અથવા રતનપ્રભા અને ધૂમપ્રભામાં,(૫)અથવા રતનપ્રભા અને તમા પ્રભામાં (૬) અથવા રત્નપ્રભા અને અધસપ્તમીમાં ઉપન્ન થાય છે. શ્રી ભગવતી સૂત્ર : ૮ ૭૧
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy