________________
એજ પ્રમાણે સંખ્યાત નારક રત્નપ્રભામાં, સંખ્યાત નારક શર્કરા પ્રભામાં અને સંખ્યાત નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. અથવા સંખ્યાત નારક રત્નપ્રભામાં, સંખ્યાત નારક શર્કરા પ્રભામાં અને સંખ્યાત નારક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. અથવા સંખ્યાત નારક રત્નપ્રભામાં, સંખ્યાત નારક શર્કરાપ્રભામાં અને સંખ્યાત નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. અથવા સંખ્યાત નારક રતનપ્રભામાં, સંખ્યાત નારક શશિપ્રભામાં અને સંખ્યાત નારક તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. અથવા સંખ્યાત નારક રત્નપ્રભામાં, સંખ્યાત નારક શર્કરા પ્રભામાં અને સંખ્યાત નારક અધઃસપ્તમીમાં ઉત્પન્ન થાય છે. “ જવા
જે રથvig, જે વાસુમrg, સેક પંપમાગ, દોષા” અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક વાલુકાપ્રભામાં અને સંખ્યાત નારક પંકpભામાં ઉત્પન્ન થાય છે. “કવિ વવા જે રચામાપ, જે વાજુથgમા, સંજ્ઞા જ સત્તા ટ્રોકના” અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક વાલુકાપ્રભામાં અને સંખ્યાત નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. અથવા એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં અને સંખ્યાત નારક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક વાલુકાપ્રભામાં અને સંખ્યાત નારક અધસપ્તમીમાં ઉત્પન્ન થાય છે. “ બવા ઘરે રામ, લો વાસ્તુથcqમાણ સંજ્ઞા વંદામાજ, જા” અથવા એક નારક રત્નપ્રભામાં, બે નારક વાલકાપભામાં અને સંખ્યાત નારક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. “p gpf कमेणं तिया संजोगो, चउकसंजोगो, जात्र सत्तकसजोगो य जहा दसण्हं तहा માળિયો” આ ઉપર્યુક્ત આલાપ કમથી જે દશ નારકને ત્રિકસંગ, ચતુષ્કસ યોગ, પંચસંગ, ષટકસંગ અને સકસચેગ આગળ કહેવામાં આવે છે. એ જ સંખ્યાત નારકેને ત્રિકસંગથી લઈને સકસંયોગ પત્તનો સંચાગ કહે જોઈએ, તે આલાપકે કેવા બનશે તે સમજાવવા માટે સૂત્રકાર છેલે આલાપક પ્રકટ કરે છે-“રિમો બાઝાર સત્તા संजोगस अहया संखेज्जा रयण पभाप, संखेजा सक्करप्पभाए, जाव सखेज्जा
હે મા ફોક” સંખ્યાત નારકોના સહકાગને અન્તિમ આલાપક અથવા સંખ્યાત નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે, સંખ્યાત નારકે શર્કરાપ્રભામાં ઉત્પન્ન થાય છે, સંખ્યાત નારક વાલુકા પ્રભામાં ઉત્પન્ન થાય છે, સંખ્યાત નારકે પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે, સંખ્યાત નારકે ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે, સંખ્યાત નારકે તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે અને સંખ્યાત નારક અધઃસપ્તમીમાં ઉત્પન્ન થાય છે.
આ સંખ્યાત નારકના ૩૩૩૭ વિકલપ-ભંગ થાય છે, જે નીચે પ્રમાણે સમજવા–અહીં ૧૧ થી શરૂ કરીને શીર્ષ પ્રહેલિકા સુધીની સંખ્યાઓને માટે “સંખ્યાત” પદને પ્રયોગ કરવામાં આવ્યું છે.
શ્રી ભગવતી સૂત્ર : ૮
૬૪