SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ એક નારક રત્નપ્રભામાં, સખ્યાત નારક શરાપ્રભામાં અને સખ્યાત નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે અથવા એક નારક રત્નપ્રસામાં ઉત્પન્ન થાય છે. સખ્યાત નારકે શરાપ્રભામાં ઉત્પન્ન થાય છે અને સખ્યાત નારકે। તમઃ પ્રભામાં ઉત્પન્ન થાય છે. અથવા એક નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે, સંખ્યાત નારક શાપ્રભામાં ઉત્પન્ન થાય છે અને સખ્યાત નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. આ વિકલ્પના આ છેલ્લા ભંગ છે. હવે રત્નપ્રભામાં એક એકની વૃદ્ધિ કરીને જે ભગા અને છે તે પ્રકટ કરવામાં આવે છે-“ નાવ અા તો ચાવમાં, સવૅના ઘરમાં, પવન્ના અ સત્તમાળ હોન્ના'' અથવા એ નારક રત્નપ્રભામાં, સખ્યાત નારક શકરાપ્રભામાં અને સખ્યાત નારક પકપ્રભામાં ઉત્પન્ન થાય છે અથવા બે નારક રત્નપ્રભામાં, સખ્યાત નારક શરાપ્રભામાં અને સખ્યાત નરક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે અથવા એ નારક રત્નપ્રભામાં, સખ્યાત નારક શર્કરાપ્રભામાં અને સખ્યાત નારંક તમઃપ્રા નરકમાં ઉત્પન્ન થાય છે અથવા બે નારક રત્નપ્રભામાં, સખ્યાત નારક શર્કરાપ્રભામાં અને સખ્યાત નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. अहा तिन्निरयणप्पभाए, सरखेज्जा सक्करण्पभाए, सरखेज्जा वालुयप्रभार, ોના ” અથવા ત્રણ નારક રત્નપ્રભામાં, સખ્યાત નારક શર્કરાપ્રભામાં અને સંખ્યાત નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. “ Ë વાંદમેળો रणभाव संचारेयवो जाव अहवा सखेज्ज्जा रयणच्प्रभाव, सरखेज्जा सककरप्प 66 भाए, संखेज्ज्जा अहे सत्तमाए होज्जा " આ પ્રમાણે પૂર્વાક્ત પદ્ધતિ અનુસાર ઉપર્યુકત અભિલાપેના આ ક્રમ પ્રમાણે રત્નપ્રભામાં એક એક નારકને સંચાર કરવા જોઇએ. તે અભિલા। કેવા ખનશે તે પ્રકટ કરવા માટે સૂત્રકાર કહે છે કે-અથવા ત્રણ નારક રત્નપ્રભામાં, સખ્યાત નારકા શર્કરાપ્રભામાં અને સખ્યાત નારકેા પકપ્રભામાં ઉત્પન્ન થાય છે. અથવા ત્રણ નારક રત્નપ્રભામાં, સુખ્યાત નારક શર્કરાપ્રભામાં અને સખ્યાત નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. અથવા ત્રણનારક રત્નપ્રભામાં, સખ્યાત નારકે શર્કરાપ્રભામાં અને સખ્યાત નારકા તમાપ્રભામાં ઉત્પન્ન થાય છે. અથવા ત્રણ નારકા રત્નપ્રભામાં, સખ્યાત નારકા શર્કરાપ્રભામાં અને સખ્યાત નારકો અધાસમીમાં ઉત્પન્ન થાય છે. અથવા ચા૨ નારક રત્નપ્રભામાં, સખ્યાત નારકા શરાપ્રભામાં અને સખ્યાત નારકા વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. એજ પ્રમાણે રત્નપ્રભા અને શરાપ્રભા સાથે પકપ્રભાથી અધઃસપ્તમી સુધીની પૃથ્વીએના ચેગ કરીને ખીજા' ચાર ભગા કહેવા જોઇએ. એજ પ્રમાણે પાંચ, છ, સાત, આઠ, નવ, દસ અને સખ્યાત પર્યન્તનુ કથન પણ રત્નપ્રભા સાથે ઉપરના ક્રમપૂર્વક થવુ' જોઇએ. અને આ રીતે પાંચ, છ, સાત, આઠ, નવ, દસ અને સખ્યાત નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે, સખ્યાત નારક શર્કરાપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે અને સખ્યાત નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે, ઈત્યાદિ કથન થવુ જોઈએ. શ્રી ભગવતી સૂત્ર : ૮ ૬ ૩
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy