________________
મહાવીર પ્રભુને ઉત્તર–“નેચા !” હે ગાંગેય ! “ણાં પુત્રવિત્તિય જ્ઞાન વાવ =ત્તિ, નો અર્થ ગુઢવિલાફા કવૈવાતિ” પૃથ્વીકાયિક એકેન્દ્રિય છે પૃથ્વીકાયિક એ કેન્દ્રિય રૂપે સ્વયં ઉત્પન્ન થાય છે-અસ્વયં ઉત્પન્ન થતા નથી–એટલે કે ઈશ્વરની પ્રેરણા આદિ કારણે તેઓ પૃથ્વીકાયિક રૂપે ઉત્પન્ન થના નથી.
ગાંગેયને પ્રશ્ન–“હે છે મને ! gf ગુરૂ જ્ઞાવ વવાત ” હે ભદન્ત! આપ શા કારણે એવું કહે છે કે પૃથ્વીકાયિક એકેન્દ્રિય જીવે એકેન્દ્રિય પૃથ્વીકાયિક રૂપે સ્વયં ઉત્પન્ન થાય છે, ઈવરની પ્રેરણા આદિ રૂપ કારણે તેઓ ઉત્પન્ન થતા નથી?
મહાવીર પ્રભુને ઉત્તર–“!” હે ગાંગેય! “Hોur, R. गुरुयत्ताए, कम्मभारियताए, कम्मगुरुस भारियत्ताए, सुभासुभाण कम्माण उदएण, सभासुभाण कम्माण विवागेण, सुभामुभाण कम्माण फलविवागेण सय पुढરિચા ઝાડ હવા વંતિ” કર્મોના ઉદયથી, કર્મોની ગુસ્તાથી, કર્મોની ભારથી, અને કર્મોના અત્યંત ભારથી, શુભ વર્ણ શુભ ગંધ આદિ રૂપ શુભ કર્મોના અને એકેન્દ્રિય જાતિ આદિ રૂ૫ અશુભ કર્મોના ઉદયથી, શુભ અને અશુભ કર્મોના વિપાકથી-યથાબદ્ધરસાનુભૂતિથી, તથા શુભાશુભ કર્મોના ફલવિપાકથી, પ્રકર્ભાવસ્થાથી તેઓ પૃથ્વીકાયિક રૂપે સ્વયં ઉત્પન્ન થાય છે, પરંતુ તેઓ ઇશ્વરની પ્રેરણા આદિથી પૃથ્વીકાયિક રૂપે ઉત્પન્ન થતા નથી. કદય, કમગુરુકતા, કર્મભારિકતા અને કર્મગુરુસંભારિકતા આ ચાર પદેને અર્થ આગળ સમજાવવામાં આવ્યો છે. આ બધાં પદોની સાર્થકતા પણ આગળ પ્રકટ કરવામાં આવી ચુકી છે. તેથી ફરીથી અહીં તેમનું વિવેચન કર્યું નથી. “તેનાં નાવ વવવ તિ” હે ગાંગેય! તે કારણે મેં એવું કહ્યું છે કે પૃથ્વીકાયિકે પૃથ્વીકાયિક રૂપે યં ઉત્પન થાય છે, ઈશ્વરની પ્રેરણા આદિ રૂપે તેઓ ત્યાં અસ્વયં ઉત્પન થતા નથી. “gવં જાવ મ ” એજ પ્રમાણે અપૂકાતિક, તેજસકાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક એકેન્દ્રિય જીવો તથા શ્રીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્ય વિષે પણ સમજવું. તેઓ તે તે પર્યામાં સ્વયં ઉત્પન્ન થાય છે-અસ્વયં ઉત્પન્ન થતા નથી, એમ સમજવું.
“ વાગતો રૂપિયા માળિયા કહાં કુરકુમાર” તથા વાનવ્યન્તરે તિષિકે અને વૈમાનિકે પણ વાવ્યન્તર, તિષિક અને વૈમાનિક રૂપે સ્વયં ઉપન થાય છે–તેઓ તે તે રૂપે અસ્વયં ઉત્પન્ન થતા નથી એમ સમજવું. તેનું કારણ પણ અસુરકુમાર રૂપે અસુરકુમારની ઉત્પત્તિ થવાના કારણ પ્રમાણે જ સમજવું.
શ્રી ભગવતી સૂત્ર: ૮
૧૦૫