________________
પ્રેરણા આદિથી તેએ ત્યાં ઉત્પન્ન થતા નથી, કારણ કે જે ફળ ભાગવનાર ઇશ્વરની જ સત્તાન્ત સિદ્ધ થતી ન હોય તે તે ઇશ્વરમાં ફલદાન કરવાનું સામર્થ્ય કેવી રીતે માની શકાય !
૮ સું તેગટ્યાં રીચા કઽ'તિ' હે ગાંગેય ! તે કારણે મે એવુ’ કહ્યું છે કે નારકો નરકામાં સ્વયં ઊંપન્ન થઈ જાય છે, તેમના અશુભ કર્માના તીવ્રતમ ઉદય સિવાય તેમને ત્યાં ઉત્પન્ન કરાવનાર ઈશ્વરપ્રેરણા આદિ કાઈ અન્ય કારણેા હેતા નથી
ગાંગેય અણગારતા પ્રશ્ન—“ ચ` મતે ! ઘુમા પુછા ' હુ દન્ત ! અસુકુમારા શુ` પેાતાની જાતે જ અસુરકુમાર રૂપે ઉત્પન્ન થાય છે ? કે ઇશ્વર પ્રેરણા આદિ કારણે તેએ ત્યાં ઉત્પન્ન થાય થાય છે ?
66
મહાવીર પ્રભુના ઉત્તર—“ જ્ઞેયા ? ” હું ગાંગેય ! सय असुरकुमारा સાવ જીવન ત્તિ, નોસૂચ' સુમરા ના વવજ્ઞતિ ” અસુરકુમાશ પેાતાની જાતે જ અસુરકુમાર રૂપે ઉત્પન્ન થાય છે, ઇશ્વરની પ્રેરણાથી તેઓ ત્યાં ઉત્પન્ન થતા નથી.
ગાંગેયના પ્રશ્ન— • છે કેળઢેળ મતે ! તે ચૈવ જ્ઞાન વનંતિ ' હે ભદન્ત ! આપ શા કારણે એવું કહેા છે કે અસુરકુમારા પેાતાની જાતે જ અસુરકુમાર રૂપે ઉત્પન્ન થાય છે—ઈશ્વર તેમને અસુરકુમાર રૂપે ઉત્પન્ન કરતા નથી ?
મહાવીર પ્રભુને ઉત્તર—ાંગેચા ! જમ્મોળ', સ્મોલમેળ', ક્ષત્રિશ, વિનોદ્દીપ, ત્રિમુદ્વીર્ ” હે ગાંગેય ! અસુરકુમારામાં ઉત્પન્ન થવા ચૈાગ્ય કીના ઉદય થવાથી, અશુભ કર્મોના સામાન્યતઃ ઉપશમથી, સ્થિતિની અપેક્ષાએ અશુભ કર્મોના વિગમથી, રસની અપેક્ષાએ અશુભ કર્મોની વિશેાધિથી અને પ્રદેશની અપેક્ષાએ અશુભ કર્મોની વિશુદ્ધિથી, એજ પ્રમાણે શુભ કુર્માંના ઉદયથી, શુભ કર્મોના વિપાકથી એટલે કે યથામાદ્ધ રસની અનુભૂતિથી અને શુભ કર્મોના ફળ વિપાકથી-૨સની પ્રકર્ષાવસ્થાથી અસુરકુમાર સ્વય અસુરકુમાર રૂપે ઉત્પન્ન થઈ જાય છે, ઇશ્વર આદિ કાઇની ઈચ્છાથી તે અસુરકુમારરૂપે ઉત્પન્ન થતા નથી. “ લે તેટૂડેળ' જ્ઞાન ય= 'તિ 'હું ગાંગેય! તે કારણે મેં એવુ કહ્યુ' છે કે અસુરકુમારે સ્વયં અસુરકુમાર રૂપે ઉત્પન્ન થાય છે, તેઓ ત્યાં અસ્વય ઉત્પન્ન થતા નથી. “ વ લાવ નિયદુमारा ” એજ પ્રમાણે નાગકુમારથી લઈને સ્તતિકુમાર પર્યન્તના દેવા પણ સ્વય' તે તે રૂપે ઉત્પન્ન થાય છે-ઇશ્વરની પ્રેરણા આદિ રૂપ કારણે તેઓ તે તે રૂપે ઉત્પન્ન થતા નથી.
'
ગાંગેય અણુગારને પ્રશ્ન—“ સયંમતે ! પુવિધા ભદન્ત ! પૃથ્વીકાયિક જીવા પૃથ્વીકાયિક રૂપે શું ઉત્પન્ન થાય ઉત્પન્ન થાય છે ?
શ્રી ભગવતી સૂત્ર : ૮
પુછા ” હુ છે કે અસ્વયં
૧૦૪