________________
ગામથી આવેલા મહેમાનોને “પ્રાપૂર્વક” કહે છે. તે મહેમાનોને માટે બને વેલા ભેજનને “પ્રાપૂર્ણભકત” કહે છે. (૧૬) “તેનાથfe” વસતીના સ્વામીને શય્યાતર કહે છે. અથવા રહેવાની આજ્ઞા દેનારને શય્યાતર કહે છે. તે શય્યાતરને જે અશનાદિ રૂપ પિંડ છે, તેને “શય્યાતર વિડ” કહે છે. (૧૭) “રાયવિંદ” રાજાને-ચકવર્તી અને વાસુદેવને અથવા સેનાપતિ, પુરે હિત, શ્રેષ્ટિ, અમાન્ય અને સાર્થવાહ એ પાંચની સાથે રાજ્યનું પાલન કરનાર મર્ધાભિષિકત રાજાને જે ચાર પ્રકારને આહાર અને વસ્ત્ર, પાત્ર, કમ્બલ અને રજોહરણ, આ ચાર પ્રકારને આ રીતે આઠ પ્રકારને જે પિંડ છે તેને રાજપિંડ કહે છે. (૧૮) “મૂઢમોનપુનર્નવાદિ (સાડી) રૂપ મૂળના ભજનને “મૂળભેજન” કહે છે. (૧૯) “રમોશન” સૂરણ આદિરૂપ કબ્દના ભજનને કદભજન કહે છે. (૨) “જોવાસચિત્ત કાકડી અવિના ભેજનને ફળભજન કહે છે. (૨૧) “વીસમોચન ” તલ, શાલી ( ખા) આદિ રૂપ બીજના આહારને બીજજન કહે છે. (૨૨) “રિશમોરા” લીલા મધુર તૃણ, મૂળનાં પાન આદિ વસ્તુના આહારને હરિત જન કહે છે.
આધાર્મિકથી લઈને હરિતભેજન પર્વતને બાવીસ દેથી દૂષિત થયેલે આહાર સાધુઓને કલ્પત નથી. “ તુમ ર ળ વાચા સુપુત્તિપ, ળો જેવ બેટા ! તું સુખ ભેગવવાને ગ્ય છે, દુઃખ ભગવ વાને ચગ્ય નથી. “સારું સર્ષ, ૨ ૩૬, Rારું છુ, તારું વિવાર, 28 વોરા, ના વાઢા, ના સંતો, સારું , તાર વાદ્ય, ઉત્તિર, મિત્ર, શિવા વિવકે રોજાશે પરિસરોવરને કન્નેિ ગણિચાત્ત તું શીતને સહન કરી શકતા નથી, ગરમીને સહન કરી શકતા નથી, ક્ષુધા અને પિપાસાને સહન કરી શકતો નથી, ચરો દ્વારા કરવામાં આવતા ઉપદ્રવને સહન કરવાને તું સમર્થ નથી, તું સર્પના ડંશને સહન કરી શકવાને, ડાંસના ત્રાસને સહન કરી શકવાને અને મચ્છરના ત્રાસને સહન કરી શકવાને અસમર્થ છે, વાત સંબંધી, પિત્ત સંબંધી કફ સંબંધી અને સન્નિપાત સંબંધી અનેક પ્રકા. રન કુણ (રક્તપિત્ત) આદિ રોગોને, તથા તુરત જ પ્રાણને હરી લેનારા શૂળ આદિ ઉપદ્રવને તથા ઉદયપ્રાપ્ત પરીષહ અને ઉપવર્ગોને સહન કરવાને તું સમર્થ નથી. “ નો રસ નાગા ! છાનો કુએ ત્રારિ વો” તેથી હે પુત્ર! અમે એક ક્ષણને પણ તારે વિયેગ ઈચ્છતા નથી. “ નહિ રાજ નાગા ! કાશ રાજ ગજે જવા” હે બેટા ! જ્યાં સુધી અમે
શ્રી ભગવતી સૂત્ર : ૮
૧૪૫