SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ જીવિત છીએ, ત્યાં સુધી તું ગૃહસ્થાશ્રમમાં જ રહે. “ તો પામ ્ફ્િ જ્ઞાવ વિિત્ત ” ત્યારબાદ જ્યારે અમે પરલેાકવાસી થઈએ, ત્યારે તું કામભાગાને ભાગવીને તેમનાથી અનાસક્ત થઇને શ્રમણ ભગવાન મહ વીરની પાસે સુડિત થઇને સયમ ધારણ કરજે. "1 “ સફ્ળ છે. નમાજી વત્તિયઝુમારે ગન્માવિયરો Ë વયાસી ” માતાપિતાની આ પ્રકારની વાત સાંભળીને તે ક્ષત્રિયકુમાર જમાલીએ તેમને આ પ્રમાણે ताविणं अम्मताओ जं णं तुब्भे ममं एवं वयह, एवं खलु जाया ! निग्गंथे પાવચને સપ્ને અનુસરે દેવળે તો ચેત્ર નવ પદ્મલિ ” હે માતાપિતા ! આપે મને એવું જે કહ્યું કે “ નિગ્રંથ પ્રવચન સત્ય છે, અનુત્તર છે, કેવળજ્ઞાનીએ દ્વારા પ્રતિપાતિ છે, ઇત્યાદિ. તથા નિગ્રંથ પ્રવચનેાક્ત ચારિત્રનું પાલન કરવાનું કાર્યો ઘણુ જ દુષ્કર છે”, આપની તે વાત ખરી છે.પરન્તુ “ä ઘુકુ अम्मताओ निगथे पावयणे कींवाणं कायराणं, कापुरिसाणं, इहलोगपडिबद्धाणं વરત્નોનપર મુંદ્દાળ, ત્રિસચતિક્રિયાળ દુપ્પુરે પાચનÆ 'હું માતત ત ! આ નિગ્રંથ પ્રવચન મન્ત્ર સહનનવાળા-કમોર પુરુષાને માટે, જેના ચિત્તમાં એકાગ્રતા નથી એવી વ્યક્તિઓને માટે, કાયર પુરુષોની જેમ આરામથી ઘરમાં બેસી રહેનાર વ્યક્તિઓને માટે, વિષયાના સેવનમાં રાતદિન મગ્ન રહેનાર માણુસાને માટે, તથા પરલેાકને સુધારવાને વિચાર જેના હૃદયમાં કદી પણુ આવતા નથી—આ લેકના સુખને જ જેએ વિચાર કરે છે એવા લેકાને માટે દુષ્કર છે. જે લેાકેા મૂખ છે-અજ્ઞાન છે, હેય અને ઉપાદેયને વિવેક જેના ચિત્તમાં રહેલા નથી એવા પ્રાકૃતજનેા દ્વારા આ નિગ્રંથ પ્રવચનનું આરાધન કરવાનું કાર્ય અશકય છે. પરન્તુ " धीरस्स निच्छियस्स ववसियास नो खलु एत्थ किंचि वि दुक्करकरणयाए ” જે લેાકેા સાહસિક છે, હું મારે 66 करणतया આ કાર્ય અવશ્ય કરવું જ છે '', અત્રક ૨૫ દૃઢ નિશ્ચયવાળા છે, અને નિશ્ચિત કેન્યને સફળ કરવાને માટે પ્રયત્નશીલ હૅય છે, તે લેકેટને માટે તિથ પ્રવચને કત ચારિત્રની આરાધના કરવનું કાર્યાં બિલકુલ મુશ્કેલ નથી. , આ પદ્મને જે પ્રયોગ કરવામાં આવ્યા છે. તે જ્ઞાનાપદેશની અપેક્ષાએ દુષ્કરતાની નિવૃત્તિને માટે કરવામાં આવ્યે છે. “ રળતા ” એટલે સયમનું અનુષ્ઠાન, એવેા અર્થ અહીં સમજવા. કહેવાનું તાત્પ એ છે કે સાહસિક, દૃઢનિશ્ચયી અને પ્રયત્નશીલ માણસને માટે જિન પ્રવચનેાક્ત સયમનું અનુષ્ઠાન દુષ્કર નથી. ભલે ન નેપદેશ કરવા રૂપ અનુષ્ઠાન તેને માટે દુષ્કર ડાય, પણુ સયમની આરાધતા કરવાનું કાર્ય દુષ્કર નથી. તેં' ર્જાमि अम्मताओ ! तुभेहिं अब्भणुन्नाए समाणे भ्रमणस्स भगवओ महावीररस जाव ” તેથી હું માતાપિતા ! આપની અનુમતિ લઈને હું શ્રમણુ ભગવાન મહાવીરની પાસે મુંડિત થઈને અમારાવસ્થા છેડીને અણુમારાવસ્થા ધારણુ કરવા માગુ ́ છું. पव्वत्तए શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૪૬
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy