SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ " तएणं न जमालि' खत्तियकुम र अम्माषियरो जादे नो संचाएंति विसयाणुaો હિર, વિષયવાિફિય, વહિં ચ શાળાદિ , વનવાહિય, અન્નસદ્ધિ ચ, સવેત્તા ના નવ નિજત્તર વા” આ રીતે જ્યારે ક્ષત્રિયકુમાર જમાલીને તેના પિતા વિષયનુફ (શબ્દાદિ જિની તરફ આકર્ષવાના પ્રયત્ન રૂપ હોવાથી વિષયાનુકૂળ) તથા વિષય પ્રતિકૂળ અનેક સામાન્ય કથને દ્વારા, પ્રજ્ઞાપનાઓ ( વિશેષ કોન) દ્વારા, સંજ્ઞાપનાએ (સંબધને) દ્વારા અને વિજ્ઞાપનાએ (પ્રણયયુક્ત પ્રાર્થનાઓ) દ્વારા સામાન્ય રૂપે સમજાવવાને વિશેષરૂપે સમજાવવાને, સંબંધિત કરવાને તથા સ્નેહપૂર્વકની પ્રાર્થનાઓ દ્વારા સમજાવવાને સમર્થ થઈ શકયા નહીં. “તા બવામg વેવ નમારિ ચારણ જિલ્લાને અનુન્નિ થાત્યારે તેમણે એ વાત ગમતી ન હોવા છતાં પણ દુખાતે દિલે તેને દીક્ષા લેવાની અનુ-તિ આપી. એ સૂ. ૮ જમાલિકે દીક્ષા ગ્રહણ કા નિરૂપણ “તf તરત સામાજિસ” ઈત્યાદિ– ટીકાથ– ક્ષત્રિયકુમાર જમાલીના દીક્ષા મહત્સવની તૈયારીઓનું સૂત્રકારે આ સૂત્રમાં વર્ણન કર્યું છે. “તાં તરણ કાસ્કિરણ સ્વત્તિયારસ ફુચિપુરિસે રા” જમાવીને દીક્ષા લેવાની અનુમતિ આપીને તેના પિતાએ કૌટુમ્બિક આજ્ઞાકારી પુરુષને બોલાવ્યા, “ સત્તા સ્થં સવાર ? અને તેમને આ પ્રમાણે કહ્યું “fara મો રેવાણુવિચા! ત્વત્તિયા नयर सभितर बाहिरियं आसियसमज्जिवलितं सिंघाडग-तिग-चउक्कचचर૩મુહમણાજ ના ૩૩વાણ સાવ ઘરાવળતિ” હે દેવ નુપ્રિયે! આપ જલદીમાં જલદી ક્ષત્રિયકુંડગ્રામ નગરની અંદર અને બહાર પાણી છેટા, તેને વાળીઝૂડીને સાફ કરાએ, અને છાણ આદિથી તેને લીધા. તથા તેના શૃંગાટકે, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ અને પથ, એ માર્ગોને ધજાઓ અને પતાકાઓથી શણગારો” આ વિષયનું વર્ણન ઔપપાતિક સૂત્રમાં કહ્યા પ્રમાણે સમજવું. અહીં “જાવત્ ” પથી નીચે સૂત્રપાઠ ગ્રહણ કર શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૪ ૭
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy