________________
વામાં આવ્યું છે–“રાસિરૂદિકૃદયતાપનવીયિક્રમ, लाडल्लोइयमहित गोशीर्षसरसरतचन्दन यावत् गन्धवर्तिभूतम् कुरुत" मा પદોની વ્યાખ્યા ૫૫તિક સૂત્રના ૪૦ માં સૂત્રની મારા દ્વારા લખવામાં આવેલી પીયુષવર્ષિણી ટીકામાં આપવામાં આવેલ છે. તે જિજ્ઞાસુએ તે વ્યાખ્યા તેમાંથી વાંચી લેવી. આ પ્રમાણે ક્ષત્રિયકુંડગ્રામ નગરને શણગારીને મારી આના પ્રમાણેની બધી તૈયારીઓ થઈ ગયાની ખબર મને પહોંચાડે. ક્ષત્રિય કુમાર જમાલીના પિતાની આજ્ઞા પ્રમાણે સમસ્ત શહેરને શણગારીને તેમણે તેમને ખબર આપ્યાં કે આપની આજ્ઞા પ્રમાણેની બધી તૈયારીઓ થઈ ચુકી છે.
___तएणं से जमालिस खत्तियकुमारस्स पिया दोचं पि कोडुबियपुरिसे સફ” ત્યારબાદ ક્ષત્રિય કુમાર જમાલીના પિતાએ ફરીથી આજ્ઞાકારી પુરુ
ને લાવ્યા. “ઘણાવત્તા પ્રવ્ર વાણીઅને તેમને આ પ્રમાણે કહ્યું – “famોર મ રેવાકુરિવા! જ્ઞાસ્ટિક તિક્માતા કહ્યું, મહઉં, ( વિરું નિમામિણેયં વાવ ” હે દેવાનુપ્રિયે તમે જદીમાં જલ્દી ક્ષત્રિયકુમાર જમાલીના મહાઈ–મહાપ્રજનવાળા, મહાઈ–મહામૂલા, મહાઈઅત્યન્ત ગ્ય અથવા મહાપુરુષને લાયક, અને વિપુલ (વિશાળ) એવા નિષ્કમણાભિષેકની (પ્રવજ્યાભિષેકની) સામગ્રીઓ લઈ આવે “તળે
ફુવિરરિણા તવ નાવ પ્રgિuiતિ” ત્યારે તે કૌટુંબિક પુરુષ એ ક્ષત્રિયકુમાર જમાલીના મહાપ્રજનવાળા, મહામૂલા, અત્યન્ત એગ્ય અને વિપુલ પ્રત્રજ્યાભિષેકની બધી સામગ્રીઓ એકત્ર કરી. આ પ્રમાણે ક્ષત્રિયકુમાર જમા લીના પિતાની આજ્ઞાનું પાલન કરીને તેમણે તેમને એવી ખબર પહોંચાડી કે આપની આજ્ઞાનું પાલન થઈ ગયું છે. ”
am i માષ્ઠિ રહયાર અમારો વીઠ્ઠાણાવર પુરામિણ નિરીતિ” ત્યારે ક્ષત્રિયકુમાર જમાલીને તેના માતાપિતાએ ઉત્તમ સિંહાસન ઉપર પૂર્વ દિશાની તરફ મુખ રાખીને બેસાડ.
"निसीयावेत्ता अनुसरणं सोनियाणं करसाणं एवं जाव जहा रायपसेणइज्जे जाव असएणं भोमेज्जाणं कलसाणं सबिड्ढीए जाव रवेणं महया महया નિવામિણ સિરાતિ” સિંહાસન ઉપર બેસાડીને તેમણે ૧૦૮ સુવર્ણના કળશોથી “યાવત્ ” ૧૦૮ માટીના કળશથી પિતાની સમૃદ્ધિને અનુરૂપ, રાજપ્રશ્નીય સૂત્રમાં કહ્યા પ્રમાણે, ક્ષત્રિયકુમાર જમાલીને વાજતે ગાજતે પ્રવજ્યાભિષેક કર્યો. રાજપક્ષીય સૂત્રમાં કળશેના વિષેને આ પ્રમાણે સૂત્રપાઠ આપે છે- “શન નિમાજ શાનામ્ , gશન :
શ્રી ભગવતી સૂત્ર : ૮
१४८