________________
મળિયાનાં સ્ટાના” તથા “રવિઠ્ઠી વાવ” આ સૂત્રાશની સાથે છે.
નાર ()” પદને પ્રયોગ કરવામાં અાવ્યો છે, તેના દ્વારા સમસ્ત છત્રાદિ રાજચિહ્ન રૂપ સમૃદ્ધિ ઉપરાંત આ સૂત્રપાઠ પણ ગ્રહણ કરવામાં આવ્યું છે---
“सर्वात्या, सर्व बलेन, सर्व समुदयेन, स्ववीर्येण, सर्व विभूत्या, सर्व विभू. षया, सर्व संभ्रमेण, सर्व पुष्पगंधमाल्यालंकारेण, सर्व तुर्य शब्दसंनिनादेन, महत्या રદ્ધવા, મજ્જા, શૂન્યા, મફતા રહેન, મત્તા સાથે, લાતૂર્થમવારમwવાનિ, शंख पणव पटह भेरी-खल्लरी-खरमुही-मुरज-मृदङ्ग-दुन्दुभिनि?षनादितेन रवेण "
મિલિંપિત્તા જાય જાવ ઝgoi વિજપને વાવે"તિ” અભિષેક કરીને તેમણે પિતાના બન્ને હાથ જોડીને અને તેને મસ્તક પર ત્રણ વાર આવત (ઘુમાવવાની ક્રિયા) કરીને ક્ષત્રિયકુમાર જમાલીને “જય હે, વિજય હે એવા શબ્દથી વધાવ્યા. અહીં એવું જે કહેવામાં આવ્યું છે કે ક્ષત્રિયકુમાર જમાલિના માતાપિતાએ અંજલિબદ્ધ હાથનું ત્રણ વખત મસ્તક પર આવર્તન કરીને જમાલિને જય-વિજયના નાદથી વધાવ્યા,” તે ભવિષ્યમાં તેના દ્વારા ગ્રહણ કરનાર પ્રવજ્યાની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે, એમ સમજવું.
agi વિજ્ઞાળ વાવેત્તા પર્વ વવાણી “ જય હે, વિજય હૈ” એવા શબ્દોચ્ચારથી તેને વધાવીને તેના પિતાએ તેને આ પ્રમાણે કહ્યું“મન કાયા ! જિં રેપો, પિરઝામો, for Rા તે મરોહે પુત્ર! કહે, હવે તારે માટે અથવા ત રા અભિષ્ટજનને માટે અમે શું આપીએ ? તારા પિતાને માટે અથવા તારા અભીજનેને માટે તે વિશેષ રૂપે અમારી પાસેથી શુ ચાહે છે? કઈ વસ્તુથી તું તારી પિતાની હાર્દિક ઈચ્છા સિદ્ધ કરવા માગે છે? “સા સે કમાણી રિચમારે વિથ ઘી વાણી” ત્યારે ક્ષત્રિયકુમાર જમાલીએ તેના માતાપિતાને આ પ્રમાણે કહ્યું- “રૂછામિ अम्मताओ! कुत्तियावणाओ रयहरण च, पडिग्गहं च, आणि, कासवगं च સાવિ ” હે માતાપિતા ! મારી એવી ઈચ્છા છે કે આપ મને કુત્રિકા પણ માંથી ૨જોહરણ અને પાત્ર મંગાવી આપે અને નાઈને બેલાવી મંગાવો. આમ તે વર્ગ, મર્યાં અને પાતાલને ‘કૃત્રિક” કહે છે, પરંતુ સંબંધના યોગથી તેમાં રહેલી વસ્તુને પણ કૃત્રિક કહેવામાં આવેલ છે. રજોહરણ આદિ વસ્તની પ્રાપ્તિ જે હાટમાંથી થાય છે તે હાટને કૃત્રિકા પણ કહે છે. તે કૃત્રિકાપણ દેવધિષ્ઠિત હોય છે. આ રીતે ત્રણે લેકમાં રહેલી વસ્તુની પ્રાપ્તિના સ્થાનને ત્રિલેક રૂપ હાટને માટે અહિં “કુત્રિકાપણુ” શબ્દનો પ્રયોગ કરાય છે. જમાલી તે કૃત્રિમ હાટમાંથી રજેહરણ અને પાત્ર મંગાવવા તથા એક નાઈને બેલાવવા માંગે છે.
" तएणं से जमालिस खत्तियकुमारस्स पिया कोडुबियपुरिसे सद्दावेद " ત્યારે ક્ષત્રિયકુમાર જમાલીના પિતાએ પિતાની આજ્ઞાકારી પુરુષોને બોલાવ્યો.
શ્રી ભગવતી સૂત્ર : ૮
૧૪૯