________________
સત્તા gવં વવાણી” અને બોલાવીને આ પ્રમાણે કહ્યું—“ વિમેવ મો નાgિrહે દેવાનુપ્રિયે! બની શકે એટલી ત્વરાથી “વિશિin તિત્તિ सयसहस्साइं गहाय दोहिं सयसहस्सेहि कुत्तियावणाओ रयहरणं च पडिग्गहं च માળ, સાળં જાણવા ૨ સાલેહ” ત્રણ લાખ સુવર્ણમુદ્રાઓ (સોના મહિરો) લઈને કુત્રિકહાટે જાઓ. ત્યાં બે લાખ સોનામહોર આપીને રજે. હરણ અને પાત્ર લઈ આવે, તથા એક લાખ સોનામહે દઈને નાઈને (ઘાંયજાને) બોલાવી લો. ( તળે તે જોવુંચિપુરિક્ષા માર્જિા રિય कुमारस्स पिउणा एवंवुता समाणा हद्वतुद्वा करयल जाव पडिमुणेत्ता, खियामेव સિઘિયો સિન્નિવારણારું તપ કાર મારા રારિ ક્ષત્રિયકુમાર જમાલીના પિતાની એ વાત સાંભળીને તે આજ્ઞાકારી પુરુષને ઘણે જ આનંદ થયો. તેમણે બને હાથ જોડીને, અવનત મસ્તક કરીને પોતાના સ્વામીની આજ્ઞાને વિનયપૂર્વક સ્વીકાર કર્યો. અને ત્યાંથી જઈને તેમણે ખજાનામાંથી ત્રણ લાખ સુવર્ણમુદ્રાઓ લીધી. ત્યારબાદ તેઓ કૃત્રિકા પણમાં બે લાખ સુવર્ણમુદ્રાએ આપીને રજોહરણ અને પાત્ર લઈ આવ્યા અને એક લાખ સુવર્ણમુદ્રાઓ આપીને નાઈને (ઘાંયજાને) બોલાવી લાવ્યા. “તi #igવા खत्तियकुमारस्स पिउणा कोडुबियपुरिसेहिं सदाविए समाणे हटे तुढे व्हाए, कय. ઢિશખે જ્ઞાવ કરે” જ્યારે ક્ષત્રિયકુમાર જમાલીના પિતાએ પોતાના આજ્ઞાકારી પુરુષને મોકલીને તે હજામ બેલા, ત્યારે તેને ઘણે જ હર્ષ અને સંતોષ થયો. તેણે તુરત જ સ્નાનગૃહમાં જઈને સ્નાન કર્યું, ત્યારબાદ તેણે વાયસ અ દિને અન્ન આપવા રૂપ બલિકર્મ કર્યું તથા કૌતુક અને મંગલ રૂપ પ્રાયશ્ચિત કર્યું. ત્યારબાદ તેણે પોતાના શરીર ઉપર શુદ્ધ, સારા સારા કિમતી કપડાં પહેર્યા અને વજનમાં હલકાં પણ બહુમૂલ્યવાન એવાં આભૂષણે ધારણ કર્યા, આ રીતે સુંદર વસ્ત્રો અને અભૂષાથી વિભૂષિત થઈને “જેને raiઢાણ વરિચકુમારણ વિચા, તેનેડ કવાઇફ” તે ક્ષત્રિયકુમાર જમાલીના પિતાની પાસે આવ્યું. “વારિજીત્તા વાર ન ટુ માર્જિકણ રાત્તિરકુમાર ઉજવાં લuળ વિષgi દ્ધાર” ત્યાં આવીને તેણે માથું નમાવીને તથા “આપનો જય હે, આપને વિજય હે ” એવાં શબ્દનાં ઉચ્ચારણ પૂર્વક ક્ષત્રિયકુમાર જમાલીના પિતાને વધાવ્યા. અહીં “ વાવ (વાવ)” પદથી “શરણાવત’ મત અ”િ આ સૂત્રપઠ ગ્રહણ કરવામાં આવ્યું છે. આ રૂદ્રાવિત્તા પર્વ વચારી” જયવિજયનું ઉચ્ચારણ કરીને તેણે તેમને આ પ્રમાણે કહ્યું—“સંરિંતુ ' વાળુqિચા ! નં ૫૬ રળિ” હે દેવાનુપ્રિય !
શ્રી ભગવતી સૂત્ર : ૮
૧૫.૦