________________
આપની જે આજ્ઞા મળે તે હું માથે ચડાવવા તૈયાર છું. માટે કહે, શી આજ્ઞા છે? “તાળ સે મારિસ સ્વત્તિમારા વિચાર તે વાવમાં ઘઉં વચારી ત્યારે તે ક્ષત્રિથકુમાર જમાલીના પિતાએ તે નાપિતને (નાઈને ) આ પ્રમાણે કહ્યું“ તુi નાજુત્તિ! કાસ્ટિકર ત્તિયકુમાર જજો વારંવારે નિત્તજનજારો ” હે દેવાનુપ્રિય! તમે ઘણી જ સાવધાનીથી ક્ષત્રિયકુમાર જમાવીને ચાર આંગળ પ્રમાણ કેશને છેડીને બાકીના અગ્રકેશને એવી રીતે કાપી નાખો કે જેથી તે પ્રવ્રયા પ્રસંગને એગ્ય બની જાય. “તા વારે ઝિરત નિયમes fair us કુત્તે સમા ઇંતુ કચરુ વાવ વાત ” ક્ષત્રિયકુમાર જમાલીના પિતાની એવી આજ્ઞા સાંભળીને તે નાપિત ઘણે જ હર્ષ અને સંતોષ પામે. તેણે પુલકિત હદયે વિનયપૂર્વક બને હાથ જોડીને તેમને આ પ્રમાણે કહ્યું-- “સત્તાના વિજપ વચળ વદિમુળે?” આપની આજ્ઞા માથે ચડાવું છું. "पडिमगेत्ता सुरभिगा गंधोदएण हत्यपाए पक्खाइ, पक्खालेत्ता सुद्धाए अटु જાણ પોત્તા મુદ્દે વંથરૂ, વંપિત્તાત્યારબાદ તેણે સુગંધિત જળથી પિતાના બને હાથને ધેયા, હાથને સાફ કરીને તેણે આઠ પડવાળી કપડાની શુદ્ધ પટ્ટી સુખ પર બાંધી. બંધીને “જ્ઞાસ્ટિાર રિચમાર કેળ ના ૪૩. રાજે નિવમraો મારે જવ” તેણે ક્ષત્રિયકુમાર જમાલીને ચાર અંગુલપ્રમાણુ કેશ સિવાયના બાકીના અગ્રકેશને બહુ જ જતનપૂર્વક કાપીને પ્રવજ્યાને યોગ્ય બનાવી દીધા. “તાઈ જનાસ્ટિકર ત્તિમારા મારા ઈંતઝand useum mણે પરિજી” ક્ષત્રિયકુમાર જમાલીના અગ્રકેશને તેની માતાએ હંસના જેવા સફેદ રેશમી ટુવાલમાં (પટશાટકમાં). અથવા હંસના ચિહ્નવાળા રેશમી ટુવાલમાં લઈ લીધાં અહીં જે શાટકની સાથે ૫ટ શબ્દ રાખવામાં આવ્યા છે, તેના દ્વારા શનકારક શાકનો વ્ય. છેદ કરવામાં આવેલ છે. તેથી “પટ રૂપ જે શાક તેને પટાટક કહે છે” એ બધ થાય છે. તે પટરૂપ શાટકને હિન્દી ભાષામાં તૌલિયા (વાલ) કહે છે. અથવા દરેક વસ્ત્રને શ ટક કહે છે અને જાડા અને પટણાટક કહે છે. “ વરિષ્ઠત્તા સુમળા પોui vaહેરૂ” ટુવાલમાં લઈને તેણે તે વાળને શુદ્ધ સુગન્ધિત જલથી ધોયા. “Raછેત્તા” પેઈને તેણે “અહિં પ્રધાન (મુખ્ય) “”િ શ્રેષ્ઠ “અહિં ” સુગન્ધિત દ્રવ્ય વડે અને મહિ” માલાઓ વડે “અ ” તેની પૂજા કરી. “કવિતા” પૂજા
શ્રી ભગવતી સૂત્ર : ૮
૧૫ ૧.