________________
કરીને “સુદ્ધાળ" વંદે, વંધિત, રાશિ સિવતેણે તે વાળને એક સ્વચ્છ વસ્ત્રમાં બંધ્યા, કપડામાં બાંધીને તેણે તે વાળને એક રતનનિર્મિત મંજૂષામાં (પેટીમાં) મૂકી દીધાં “પવિત્તા વાળને પેટીમાં भूटीन " हारवारिधारासिंदुवारच्छिन्नमुत्तावलिप्पगासाइं सुयवियोगदूसहाई
જૂરૂં વિનિમુથનાર ઇયં તવારી '' હાર (મેતીને હાર), વારિધારા (જળધારા), સિદુવાર (ત નિર્ગુડીપુષ) અને વિખરાયેલી મુક્તાવલિ જેવાં સફેદ અસહ્ય પુત્રવિયોગ જન્ય આંસુ સારતી એવી જમાલીની માતાએ આ પ્રમાણે કહ્યું-“g of vણું કમાન્નિ જ્ઞચમાસ વહૂ! વિઠ્ઠી જ, पवणीसु य, उस्सवेसु य, जन्नेसु य, छणेसु य, अपच्छिमे दरिसणे भविसइ ति
જૂ, સીતાપૂછે ” ક્ષત્રિયકુમાર જમાલીના આ કેશ અમારે માટે મદનવદશી અદિ અનેક તિથિઓમાં કાર્તકી પૂર્ણિમા આદિ પર્વોમાં, પ્રિયસંગમ આદિ રૂપ મહોત્સવમાં, નાગ આદિની પૂજારૂપ ય માં અને ઈન્દ્રો
ત્સવ આદિ રૂપ ક્ષણેમાં અન્તિમ દર્શનારૂપ થશે.” આ પ્રમાણે કહીને તેણે તે કેશમંજૂષાને પિતાના ઓશીકાની નીચે મૂકી દીધી. | સૂ. ૯ છે
Roi તરસ કમાન્ટિક ” ઈત્યાદિ--
ટકા–“ તા તw નમાઝg aત્તિ મારૂ વજન્મનો રોગચંતિ ઉત્તરાવળ સાર રથાતિ” ત્યાર બાદ ક્ષત્રિયકુમાર જમાલીના માતાપિતાએ બીજી વાર પણ ઉત્તર દિશા તરફ જેનું મુખ હતું, એવું સિંહાસન ગોઠવાવ્યું. પહેલાં સિંહાસનનું મુખ પૂર્વ દિશા તરફ હતું. જેમાંથી ઉત્તર દિશા તરફ અવતરણ (ઉતરવાની ક્રિયા) કરી શકાય છે, એવા સિંહાસનને ઉત્તર પક્રમણ સિંહાસન કહે છે.
" रयावेत्ता दोच्चपि जमालिस खत्तियकुमारस्स सीयापीयएहि कलसेहि" ઉત્તર દિશાની તરફ મુખવાળા સિંહાસનને ગોઠવાવીને અને ક્ષત્રિયકુમાર જમાલીને તે સિંહાસન પર બેસાડીને તેમણે તેને બીજી વાર વેત (ચાંદીના) અને પીત (સુવર્ણના) કળશેમાં ભરેલા વિમળ જળથી સનાન કરાવ્યું.
વિત્તા માઢાણ કુfમચાણ બંધાનારૂચા જાયારું હૃતિ” સ્નાન કરાવીને પૂમવાળી મુલાયમ અથવા પદ્ધકેસરના સમાન અતિશય કેમલ, તથા સુગન્ધયુક્ત અને સુગન્ધયુક્ત કષાય રંગથી રંગેલી શાટિકા ( વસ્ત્ર વિશેષ ટુવાલ) વડે તેમણે તેના હાથ, પગ, મુખ આદિ અંગેને લુટ્યાં. “સૂત્તા” આ રીતે અંગેને લૂછીને “સાહેí પોલીસતં પાયારું અઢિતિ આદ્ર શીર્ષચન્દનને તેના શરીર પર લેપ કર્યો. “વારા નિસાચવાય. વિળäતિ” ત્યાર બાદ તેમણે તેને હંસના જેવું શુભ્ર વસ્ત્ર પહેરાવ્યું. તે વસ્ત્ર એટલું બધું હલકું અને બારીક હતું કે નાકમાંથી ઉચ્છવાસ રૂપે નીક ળતા વાયુથી પણ ઉડી જાય એવું હતું. તેને વર્ણ એટલે સુંદર હતું કે તેના ઉપરથી દષ્ટિ ઉઠાવવાનું પણ મન થતું નહીં. તેને સ્પર્શ પણ ઘણે મુલાયમ હતું, અશ્વના મુખમાંથી નીકળતાં ફીણ જેવું તે અતિશય કમલ હતું. તેના બને છેડે સુવર્ણના તાર ભરેલાં હતાં, તે મામૂલી કીમતનું ન હતું
શ્રી ભગવતી સૂત્રઃ ૮
૧૫૨