SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ' ' (૩) મિલાÇ : જે આહરાદિ બનાવતી વખતે કુટુખ અને સાધુ, એ ખંનેના ખ્યાલ રાખવામાં આવ્યુ હાય છે, એવા આહારાદિને મિશ્રજાત ” કહે છે. (૪) “ ૭૬જ્ઞોચરણ ” અધ્યવપૂરક—પહેલાં ભેજન મનાવત્રાને માટે જેટલી સામગ્રી મૉ.ર કાઢવામાં આવી ચાય તે સામગ્રીમાં, સાધુના આગમનના સમાચાર જાણીને-ખીજી અધિક સામગ્રી તેમને નિમિત્તે મેળવીને ભેજન તૈયાર કરવામાં આવ્યું હોય તે તેને “ અધ્યપૂરક ” કહે છે. (૫) દૂર : જે ભાજન આધાર્મિક આઢિ દોષથી રહિત છે અને તે કારણે પરિશુદ્ધ છે એવાં ભેજનમાં વિશુદ્ધ કેપ્ટિવાળા આધાર્મિક ભાજનનેા અમુક અશ મેળવી દેવામાં આવ્યા હાય, તે તે આહારાદિને પૂતિક દેષયુક્ત ” માનવામાં આવે છે. (૬) ‘જીલ્ ’ સાધુને નિમિત્તે ખરીદેલા આહારાદિને કીત દોષવાળે આહાર કહે છે. (૭) “ મિક્સ્ચે ” જે આહારપાણી સાધુને આપવા માટે કોઇ અન્ય મનુષ્યની પાસેથી ‘હું તમને તે પાછી આપી દઈશ, આ પ્રમાણે કહીને ઉધાર લાવવામાં આવ્યે હોય તેને “ પ્રામિત્વક આહાર ” કહે છે. (૮) • અચ્છેને '' નહીં દેવાની ઇચ્છ.વાળા નાકર, પુત્ર આદિની પાસેથી ખળજબરીથી પડાવી લઇને જે આહારાદિ સાધુને આપવામાં આવ્યા હાય તે આહારાદિને ‘ આચ્છેદ્ય’ કહે છે. (૯) ‘ અનિલિટ્ટુ ’” જે વસ્તુ સાધુને દાનમાં દેવ.ની માલિકે અનુમતિ ન આપી હાય, તે વસ્તુને · અનિષ્ટ ” કહે છે. (૧૦) “ મિર્” જે વસ્તુ દાન દેવાને માટે અન્ય લાવવામાં આવે છે, તે વસ્તુને અભિત કહે છે. જંગલમાં ભિક્ષુકા માટે અનાવેલ ,, : 66 ' (૧૧) આહારમાંથી તેને કાન્તાભકત '' કહે છે. ( ૧૨ ) દુષ્કાળને સમયે ભિક્ષુકેશના નિહને માટે જે સૈાજનાઢિ સામગ્રી મનાવવામાં આવે છે તેને દુર્ભિક્ષમત કહે છે. અથવા દુષ્કાળના સમયે ક્ષુધાપીડિત લેાકેાને રાજા આદિ તરફથી જે ભાજન આપવામાં આવે છે, તેને દુભિક્ષભકત' કહે છે. (૧૩) “ નિહાળમ ’ રાગીના આરાગ્યની પ્રાપ્તિ નિમિત્તે ભિક્ષુકાને આપવાને મ ટે બનાવેલા આહારને “ગ્લાનભક્ત” કહે છે, અથવા દાતા પોતે માંદો હાય, અને તે પાતાના આગ્યની પ્રાપ્તિને મઢે જે આહારાદિ દેતા હોય તેને બ્હાનભકત કહે છે અથવા રોગના ઉપશમનને માટે આરેાગ્યશાળામાં આપવામાં આવતા ભાજનને ગ્લાનભક્ત કહે છે. (૧૪) ૮૬ વત્તિયામત્ત ” વાદળાંઓથી છવ ચેલા દિવસને વાલિકા કહે છે. એ વા લિકાને વખતે જે લેાજન એક સ્થાન પર બનાવીને દાનમાં દેવામાં આવે છે, તે ભાજનને વાલિકા ભકત કહે છે, આ કથનનું તાત્પર્ય એ છે કે “ વૃદ્ધિને સમયે સાધુએ ભિક્ષાને નિમિત્તે ભ્રમણ કરવાને અસમર્થ બની જાય છે”, એવા વિચાર કરીને તેમને માટે કોઈ એક સ્થળે તૈયાર કરાવીને રાખેલા લેાજનને “ વાદલિાભક્ત '' કહે છે. (૧૫) “ વાકુળનમસ ,, ' "" મહાર 6 66 શ્રી ભગવતી સૂત્ર : ૮ ܕܙ સ્થાનેથી સાધુની સમક્ષ 95 कान्तारभक्त 66 66 આહાર લેવા दुभिक्खभत्त "" ૧૪૪
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy