________________
ટીકાથું–આ પહેલાના તેત્રીસમાં ઉદ્દેશામાં એ વાતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે આચાર્ય આદિને દ્રોહ કરનાર જીવ પિતાના ગુણેને પણ ક્યાઘાત કરે છે. તે વ્યાઘાતના સંબંધને અનુલક્ષીને અહીં એ વાતનું. પ્રતિ
ટીકાર્થ–આ પહેલાના તેત્રીસમાં ઉદ્દેશામાં એ વાતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે આચાર્ય આદિને દ્રોહ કરનાર જીવ પિતાના ગુણોને પણ જાઘાત કરે છે. તે વ્યાઘાતના સંબંધને અનુલક્ષીને અહીં એ વાતનું પ્રતિ પાદન કરવામાં આવ્યું છે કે પુરુષાદિને હણનાર વ્યક્તિ તે હણનાર પુરુષ સિવાયના અન્ય જીવોને પણ ઘાત કરે છે–
તે સેળ તેf agi સાજિદેનાર વં ચાલી” તે કાળે અને તે સમયે રાજગૃહ નામે નગર હતું. તે નગરમાં મહાવીર પ્રભુ પધાર્યા. તેમને વંદણ નમસ્કાર કરવાને ત્યાંની જનતા નીકળી પડી. વંદણુ નમસ્કાર કરીને તથા ધર્મોપદેશ શ્રવણ કરીને પરિષદ ત્યાંથી પાછી ફરી, ત્યાર બાદ મહાવીર પ્રભુની સેવાશઋષા કરતાં કરતાં ગૌતમ સ્વામીએ ઘ| વિનયપૂર્વક નમસ્કાર કરીને મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછ–
"पुरिसेणं भंते ! पुरिसं हणमाणे किं पुरिसं हणइ, णो पुरिसे हणइ ?" હે ભગવન્! જ્યારે કઈ પણ વ્યક્તિ દ્વારા કેઈ એક પુરુષની હત્યા થાય છે, ત્યારે હત્યા કરનાર તે વ્યક્તિ ફક્ત તે હણનાર પુરુષની જ હત્યા કરે છે, કે તે પુરુષ સિવાયના અન્ય જીવોની પણ હત્યા કરે છે? મહાવીર પ્રભુને ઉત્તર“ોચના!” “હે ગૌતમ! “પુ િ િજ, તો કુરિ વિ દુ” પુરુષની હત્યા પણું કરે છે અને તે હણનાર પુરુષ સિવાયના અન્ય જીવોની પણ હત્યા કરે છે.
હવે તેનું કારણ જાણવા નિમિત્તે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન કરે છે-“હે ળળ મંતે! gવં પુરવરૂ, પુરિë વિ ળફ, નો પુણે કિ સુખરૂ?” હે પ્રભે! આપ શા કારણે એવું કહે છે કે પુરુષની હત્યા કરતી તે વ્યક્તિ પુરુષને પણ હણે છે અને તે પુરુષ સિવાયના અન્ય જીવને પણ સાથે સાથે હણે છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“જો !” હે ગૌતમ! “તરણ of gવં મારૂ, હર્ષ સંજુ મહું એ પુસિં ગામ” તે હત્યા કરનાર પુરુષ તે એમ જ માને છે કે હું આ એક જ પુરુષની હત્યા કરી રહ્યો છું, પરંતુ “સે i gi કુરિવં ફાળે જે નીરે ” એક પુરુષની હત્યા કરનારે તે પુરુષ,
શ્રી ભગવતી સૂત્ર : ૮
૧૮ ૭