________________
હિણનાર પુરુષના શરીરાશ્રિત જ, લીખ, ચરમિયાં વગેરે અનેક જીને પણ હણે છે. “પરે તેni જોયા ! ઇયં યુવરૃ-પુi fજ છુ, જો gfણે
” હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે પુરુષની હત્યા કરનાર તે વ્યક્તિ તે પુરુષને ઘાત કરે છે અને તે પુરુષ સિવાયના અન્ય જીવોને પણ ઘાત કરે છે.
ગૌતમ સ્વામીને પ્રઢ– “પુષેિ 9 મતે ! મારું દળમાળે ૪ ગાd દળ, જો મારે વિ હૃજરૂ? ” હે ભગવન્! ઘેડાની હત્યા કરતા મનુષ્ય શ ઘેડાની જ હત્યા કરે છે, કે ઘેડા સિવાયના અન્ય જીની પણ હત્યા કરે છે? મહાવીર પ્રભુનો ઉત્તર-“જોયા! ” હે ગૌતમ! “વાસં કિ , જો ભારે વિ શુળ” ઘેડાને ઘાત કરનાર તે મનુષ્ય ઘેડને પણ ઘાત કરે છે અને ઘેડા સિવાય અન્ય જીને પણ ઘાત કરે છે.
ૌતમ સ્વામીને પ્રશ્ન–“ È.” હે ભદન્ત ! આપ શા કારણે કારણે એવું કહે છે કે ઘોડાની હત્યા કરતે પુરુષ ઘડાને પણ હણે છે અને સાથે સાથે ઘેડા સિવાયના જીવને પણ હણે છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“કરો તહેવ” હે ગૌતમ તેનું કારણ પણ આગળ કહ્યા પ્રમાણે જ સમજવું. એટલે કે...ઘોડાની હત્યા કરનારા તે પુરુષના મનમાં એ વિચાર આવે છે કે હું અત્યારે એક ઘેડાની જ હત્યા કરી રહ્યો છું, પરન્તુ એક ઘોડાની હત્યા કરતા તે પુરુષ ઘેડાની હત્યા કરવા ઉપરાંત બીજા અનેક જીની પણ હત્યા કરતા હોય છે, કારણ કે તે ઘેડાના શરીરને આશ્રય કરીને રહેલાં અનેક જૂ, લીખ આદિ જીવોને પણ સાથે સાથે વિદ્યાત થઈ જાય છે.
gવું ધિ, સી, વર્ષ, નાર ઉત્તર ” પુરુષ અને અશ્વની જેમ હાથી. સિંહ, વાઘ, “વિ, રવિ, ગજું, તા, પરારું, સિયારું, વિરારું,
Ima, છોટાળા, , ” વૃક-નાર, દ્વીપિક-દિપડાં, અચ્છ-રીંછ, તરછ-વાઘ જાતિ વિશેષ, પરાપર-ગુંડા, શિયાળ, બિલાડી, કૂતરા, કેલશુનક શિકારી કૂતરા, કડી, સસલા અને ચીતાની હત્યા કરનાર મનુષ્ય તેમની હત્યા કરે જ છે પણ તે ઉપરાંત તેમના શરીરને આશરે ૨હેલાં અને અન્ય
ની પણ હત્યા કરે છે. (“વાવ વિ ' માં “ sa” પદથી ગ્રહણ કરવામાં આવેલ સૂત્રપાઠ પણ સાથે લઈને અર્થ બતાવવામાં આવેલ છે) શતમ સ્વામીને પ્રશ્ન–કુરિસે i મતે ! ન્નયાં તi Tof pળમા વિ અન્નJર Toi pળરૂ, ળો થર તરે પાળે ફળરૂ?” હે ભગવન્ ! કોઈ એક ત્રસ જીવની (દ્વીન્દ્રિયદિક જીવની) હત્યા કરતા મનુષ્ય શું તે ત્રસ જીવની જ વિરા
શ્રી ભગવતી સૂત્ર : ૮
१८८