SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ મ ધના કરતા હોય છે, કે તે ત્રસ જીવ સિવાયના અન્ય ત્રસ જીવાની પણ વિરાધના કરતા હાય છે ? મહાવીર પ્રભુના ઉત્તર-નોથમાં !” હે ગૌતમ ! અન્નચર વિસર્જ पाणं हणइ નો અન્નયરે વિતરે વાળે દર્ ” જ્યારે કોઇ મનુષ્ય કોઈ એક ત્રસ ( હીન્દ્રિયાદિક જીવની ) હત્યા કરતા હોય છે, ત્યારે તે મનુષ્ય તેત્રસ જીવની હત્યા કરવા ઉપરાંત તે ત્રસ જીવ સિવાય અન્ય જીવાની પણ હત્યા કરે છે, ગૌતમ સ્વામીને પ્રશ્ન- " से केजद्वेण भंते एवं बुवइ - अन्नयरं पि तसं વાળ ખરૂ, નો અન્નયરે વિતસે પાળે ફળફ '' હે ભદન્ત ! આપ એવું શા કારણે કહી છે. કે કેાઈ એક ત્રસ જીવની વિરાધના કરતા મનુષ્ય તે ત્રસ જીત્ર સિવાયના અન્ય ત્રણ જીવાની પણ સાથે સાથે વિરાધના કરે છે? મહાવીર પ્રભુના ઉત્તર- ગોયમા ! ” હું ગૌતમ “ સત્તનું પુત્ર વધુ તું ઘી અન્નયાં તસં વાળ મિ” તે એક ત્રસ પ્રાણીને મારવાને પ્રવૃત્ત થયેલા તે મનુષ્યના મનમાં તે એમ જ લાગે છે કે હું આ એક ત્રસ જીવને મારી રહ્યો છું, પરન્તુ “મૈં નં બ્રાયર તસં વાળ દળમાળે ગળેને जीवे हणइ ” એક ત્રસ છત્રની હત્યા કરતા તે મનુષ્ય ખીજા' પણ અનેક ત્રસ જીÀાની હત્યા કરે છે. કારણ કે તે ત્રસ જીગનના શરીરને આશ્રય લઇને ખીજા' પશુ અનેક ત્રસ જીવે રહેલાં હાય છે. તેથી તે એક ત્રસ છત્રના ધાત કરવાથી તેને આશ્રયે રહેલાં અનેક ત્રસ જીવે.ના પણ વિદ્યાત થઇ જાય છે. “ કે તેનટ્રેનનું જોવમા ! સંચેત્ર પણ ધ્રુવે વિપક્ષમાં ” હે ગૌતમ ! તે કારણે મે' પૂર્વોક્ત રૂપે કહ્યું છે. હાયીથી શરૂ કરીને ચિત્તા પન્તના જીવે ને વિધાત કરવા વિષેને સૂત્રપાઠ એક સરખા જ સમજવા, ગૌતમ સ્વામીને પ્રશ્ન - પુસે જે મંતે સિદળમાળે નિવૃત્તિ ફુનરૂ, બોલી નર્ '' હે ભગવન્ ! કોઈ પુરુષ જ્યારે કોઇ એક ઋષિની હત્યા કરે છે, ત્યારે શું તે પુરુષ તે ઋષિની હત્યા કરે છે, કે ઋષિ સિવાયના ખીજા પણ જીવાની હત્યા કરે છે ? મહાવીર પ્રભુના ઉત્તર---“ગોચમાં ! દ્ઘિ પિળ, નો ફ્રી વિ हणइ ” હે ગૌતમ ! ઋષિ ( મુનિ )ના હત્યા કરતા પુરુષ તે ઋષિની હત્યા પણ કરે છે અને સાથે સાથે ઋષિ સિવાયનાં ખીજા' જીવેાની પણ હત્યા કરે છે. તેનું કારણ જાણુવાની જિજ્ઞાસાથી ગૌતમ સ્વામી આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે—° સે કેળસેળ અંતે ! વૅ યુચર, ગાય નો રૂમી ત્રિફળ ” હે ભકત ! એવું આપ શા કારણે કહા છે કે ઋષિની હત્યા કરતા તે પુરુષ ઋષિની હત્યાની સાથે સાથે ઋષિ સિવાયના અન્ય જીવાની પણ હત્યા કરે છે ? મહાવીર પ્રભુના ઉત્તર---‘ વોચમાં !''હું ગૌતમ !સલ ાં વં મ ય લજી ગદું પણ' નિ' ગામિ ’ ઋષિની હત્યા કરનાર તે મનુષ્ય તેા પેાતાના મનમાં શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૮૯
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy