SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ એવું જ માને છે કે હું એકલા ઋષિની જ હત્યા કરી રહ્યો છું, પરંતુ of gi grળે તે જીવે દુધ, જે તેજરે નિઝારો ” તે અવિને હણનારે પુરુષ એક ઋષિને ઘાત કરવાની સાથે સાથે બીજા અનંત જીને પણ ઘાત કરતે હોય છે, કારણ કે તે ઋષિ (મુનિ) પિતાના જીવનપર્યત ધાર્મિક ઉપદેશ દ્વારા અનેક જીવને પ્રતિધિક કરે છે–તેમને તે તાત્વિક ધર્મોપદેશ સાંભળીને અનેક જ પ્રતિબદ્ધ થઈને ક્રમશઃ મુક્તિ પ્રાપ્ત કરે છે મુક્ત જીવે સંસારના અનેક જીવોના ઘાતક હેતા નથી. વળી તે મુનિ લેકેને જીવોની હિંસા ન કરવાને ઉપદેશ આપીને લેકેને જીવની હિંસા કરતા અટકાવે છે. આ રીતે તેમના ઉપદેશથી અનેક જીવેને અભય. દાન મળે છે. કવિને વધ થવાથી આ બધું થઈ શકતું નથી. તેથી જ એવું કહેવામાં આવ્યું છે કે ઋષિને વધ કરનાર મનુષ્ય બીજાં અનંત જીવોને પણ વધ કરે છે હે ગૌતમ! તે કારણે મેં પૂર્વોક્ત રૂપે કહ્યું છે. ગૌતમ સ્વામીને પ્ર—“મરે ! કુરિ{ ળમાણે જિં ઉત્તિરે પુરિ ?” હે ભદત્ત! કેઇ એક પુરુષની હત્યા કરનારી વ્યક્તિ શું તે પુરુષને જ વેરથી તે પુરુષના વધજન્ય પાપથી-સંબદ્ધ થાય છે, કે તે પુરુષ સિવાયના અન્ય જીવોના વધ જન્ય પાપથી પણ સંબદ્ધ થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા !” હે ગૌતમ! “નિચમાં પુતિti T?” તે પુરુષને વધ કરનાર વ્યક્તિ નિયમથી જ (અવશ્ય) તે પુરુષના વેરથી વધુ જન્ય પાપથી-સંબદ્ધ થાય છે. “gવાં પુરા ૨, જો પુલિવે ૨ પુ” અથવા તે પુરુષને વધ કરનાર વ્યક્તિ તે પુરુષના વધ જન્ય પાપથી અને તે પુરુષ (તે પુરુષ સિવાયના કેઈ એક જીવ)ના વધ જન્ય પાપથી સંબદ્ધ થાય છે, “ગઢા ગુણરેખ ૨ નો પુરણહિ ચ પુ” અથવા તે પુરુષને વધ કરનાર વ્યક્તિ તે પુરુષના વધ જન્ય પાપથી અને તે પુરુષ સિવાયના અન્ય જીવોના વધ જન્ય પાપોથી સંબદ્ધ થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અહીં ત્રણ ભાંગા ( વિકલ્પ) અને છે. (૧) તેના દ્વારા પુરુષની હત્યા થઈ જવાથી તે વ્યક્તિ નિયમતઃ પુરુષ વધ જન્ય પાપથી સંબદ્ધ થાય છે. (૨) પુરુષની હત્યા કરતાં કરતાં કોઈ એક જીવની હત્યા થઈ જાય છે તે હત્યા કરનાર વ્યકિત પુરુષ વધ જન્ય પાપથી પણ સંબદ્ધ થાય છે. અને “ને પુરુષ” (તે પુરુષ સિવાય એક જીવના વધજન્ય પાપથી પણ સંબદ્ધ થાય છે. (૩) જે તે વ્યક્તિ દ્વારા તે પુરુષને વધ કરતી વખતે અનેક અન્ય જીને પણ ઘાત થઈ જાય, તે તે વ્યકિત તે પુરુષના વધજન્ય પાપથી પણ સંબદ્ધ થાય છે. " एव आसं एवं जाव चिल्ललगं जाव अहवा चिल्ललगवरेण य, णो રિણારહિ પુ” એ જ પ્રમાણે અશ્વ, હાથી આદિ ચિત્તા પર્યન્તના જીની હત્યા કરનાર પુરુષના વિષયમાં પણ પ્રશ્નોત્તર રૂપ આલાપક સમજવા એટલે કે અશ્વ, હાથી આદિ ચિત્તા પર્યન્તના ઉપયુક્ત જીની હત્યા કરનાર શ્રી ભગવતી સૂત્ર : ૮
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy