SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ પુરુષ શું તે અશ્વ હાથી આદિ ના વધજન્ય પાપથી સંબદ્ધ થાય છે, કે તે સિવ યનાં અન્ય જીવોના વધજન્ય પાપથી પણ સંબદ્ધ થાય છે. આ પ્રશ્નોને ઉત્તર ત્રણ ભાગાઓ ( વિકલ્પ) દ્વારા આપવા જોઈએ (૧) અશ્વ આદિની હત્યા કરનાર મનુષ્ય નિયમથી જ અશ્વ આદિના વધ જન્ય પાપથી સંબદ્ધ થાય છે. અશ્વાદિના શરીરાશ્રિત કેઈ પણ જીવની હિંસા તેના દ્વારા થતી ન હોય ત્યારે આ પ્રમાણે બને છે. અથવા (૨) તે મનુષ્ય અધાદિ જીવના વધજન્ય પાપથી સંબદ્ધ થાય છે અને કોઈ એક અન્ય જીવના વધજન્ય પાપથી પણ સંબદ્ધ થાય છે. જ્યારે તે મનુષ્ય અશ્વઆદિની હત્યા કરવાની સાથે સાથે તેના શરીરાશ્રિત કઈ એક બીજા જીવની પણ હત્યા કરે છે ત્યારે આ પ્રમાણે બની શકે છે. અથવા (૩) તે મનુષ્ય અશ્વાદિ જીવના વધજન્ય પાપથી સંબદ્ધ થાય છે અને અશ્વાદિ સિવાયના અનેક ના વધજન્ય પાપથી પણ સંબદ્ધ જ્યારે તે મનુષ્ય અશ્વ દિ જીવોની હત્યા કરવાની સાથે સાથે તેના શરીરાશિત અનેક જીની પણ હત્યા કરે છે ત્યારે આ વિકલ્પ શક્ય બને છે. ચિત્તાની હત્યા કરનાર મનુષ્યને પણ ઉપરના ત્રણે વિકલ્પો લાગુ પડે છે. તેમાં છેલે વિકલ્પ આ પ્રમાણે સમજ-ચિત્તાની હત્યા કરનાર મનુષ્ય ચિત્તાની હિંસા જન્ય પાપથી સંબદ્ધ થાય છે અને ચિત્તા સિવાયના અનેક અન્ય જીવોની હત્યાથી પણ સંબદ્ધ થાય છે. તેનું કારણ પણ ઉપર દર્શાવેલા ત્રીજા વિકલ્પ પ્રમાણે જ સમજવું. ગૌતમ સ્વામીને પ્રશ્ન–પુરિ લં મંતે ! ાિં રૂનમને ક્રિ રૂરિ પુ, જો સિવેરે પુ?” હે ભગવન્! કઈ મુનિની હત્યા કરનાર પુરુષ શું મુનિના વધજન્ય પાપથી જ સંબદ્ધ થાય છે, કે મુનિ સિવાયના અન્ય જેના વધજન્ય પાપથી પણ સંબદ્ધ (લિત) થાય છે? મહાવીર પ્રભુનો ઉત્તર - “ચમા !” હે ગૌતમ! “નિરમા સરળ T સહિ g” એ પુરુષ મુનિના વધજન્ય પાપને બંધક તે અવશ્ય બને જ છે અને સાથે સાથે તે મુનિ સિવાયના અન્ય જીના વધ જન્ય પાપને પણ બંધક બને છે. તે સૂ ૦૧ છે. પૃથ્વીકાયિક આદિક કે આનમાણ આદિકા નિરૂપણ પૃથ્વીકાયિક વગેરે જીવોની વિશેષ વક્તવ્યતા– પુદ્ધવિશigu i મંતે પુદ્ધવિશે વ” ઈત્યાદિ ટકાથ-હનન (હત્યા, જીવ હિંસા)ને અધિકાર ચાલી રહ્યો છે. શ્વાસોચ્છવાસ અને નિઃશ્વાસ, એ બને ક્રિયાઓ દ્વારા પણ જીવેની વિરાધના શ્રી ભગવતી સૂત્ર: ૮ ૧૯૧
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy