________________
થતી હોય છે, તેથી સૂત્રકારે તે બંનેની વકતવ્યતાનું આ સૂત્રમાં પ્રતિપાદન કર્યું છે આ વિષયને અનુલક્ષીને ગૌતમસ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે 3-" पुढविक्काइए णं भंते ! पुढ विक्काइयं चेत्र आणइ था, વાળરૂ વા, કરૂ વા, નિતારું વા?” હે ભગવન્! પૃથ્વી કાયિક જીવ શું પૃથ્વીકાવિક જીવને જ ઉચ્છવાસ રૂપે ગ્રહણ કરે છે, પ્રકૃષ્ટ ઉચ્છવાસ રૂપે ગ્રહણ કરે છે? નિઃશ્વાસ રૂપે છેડે છે? પ્રકૃણ નિઃશ્વાસ રૂપે છેડે છે? એટલે કે પૃથ્વીકાયિક જીવ શું પૃથકાયિક જીવતે જ પિતાના શ્વાસ છવાસ રૂપે ગ્રહણ કરે છે? અને શું તેને જ તે નિઃશ્વ સ રૂપે બહાર કાઢે છે.
મહાવીર પ્રભુને ઉત્તર–હંતા, મા ! પુવાર પુષિ ધારૂ વેવ સારૂ વા, ગાય નોલર રા” હા, ગૌતમ! પૃથ્વીકાયિક જીવને જ પિતાના શ્વાસોચ્છવાસમાં લે છે અને તેને જ તે નિઃશ્વ સ રૂપે બહાર કાઢે છે. જેવી રીતે અન્ય વનસ્પતિની સાથે સંબદ્ધ રહેતી વનસ્પતિ, તેના રસ તેજદિકને ઝડણ કરે છે, એ જ પ્રમાણે પૃથ્વીકાયિક આદિ જીવ પણ પરસ્પર ની સાથે સંબદ્ધ હોવાથી પૃથ્વીકાયિક આદિને શ્વાસે છૂવાસ રૂપે ગ્રહણ કરે છે અને નિઃશ્વાસ રૂપે છેડે છે. કહેવાનું કાર્ય એ છે કે કોઈ પૃથ્વીકાયિક જીવની લગોલગ કે અન્ય પૃથ્વી કાવિક જીવ રહેલે હેય, તે તે પૃથ્વીકાયિક જીવ જે ઉચ્છવાસ નિવાસની ક્રિયા કરે છે તે તેની લગોલગે રહેવા પ્રશ્વીકાયિક જીવ રૂપે કરે છે. જેમ કેઈના પટમાં કપૂર, ઈજમેટના ફૂલ આદિ ઉતારેલ હોય, તે તેના શ્વાસોચ્છવાસમાં પણ તે કપુર આદિની વાસ આવે છે, એ જ પ્રમાણે પૃથ્વીકાયિક જીવ પિતાની લગોલગ રહેલા-પિતાની સાથે સંબદ્ધ એવા અપૂકાયિક આદિને શ્વાસ રૂપે ચણ કરે છે અને વિશ્વાસ રૂપે છેડે છે. જે પૃથ્વીકાલિક સાથે તૈજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક સંબદ્ધ હોય, તે તે પ્રકાવિક જીવ તે તૈકાયિક આદિને શ્વાસરૂપ લે છે અને નિઃશ્વાસ રૂપે છેડે છે આ રીતે પૃથ્વીકાયિક આદિ પાંચ પ્રકારના સ્થા. વર છે આશ્રિત કરીને પૃથકાવિક જીવના પાંચ પ્રશ્ન સૂત્ર અને પાંચ ઉત્તર સૂત્ર બને છે એ જ પ્રમાણે અપ્રકાવિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક આદિના પણ પાંચ પાંચ સૂત્ર બને છે. આ રીતે કુલ ૨૫ સૂત્ર બને છે. આગળ જે ક્રિયા સૂત્રોનું પ્રતિપાદન કરવામાં આવવાનું છે, તે ક્રિયા સૂત્રે પણ ૨૫ બને છે. આ વાતને હવે સૂકારના પ્રશ્નોત્તરો દ્વારા પ્રકટ કરવામાં આવે છે–ૌતમ સ્વામીને પ્રશ્ન–પુaarzu í મંતે ગાડા બાળારૂ વા, નવ નવતરૂ a ! ” હે ભગવન્! પૃવીકાયિક જીવ છે તેની લગોલગ રહેલા અપૂકાયિક અને શ્વાસોચ્છરા શ્વમાં ગ્રહણ કરે છે? અને શું તે તેને નિવાસ રૂપે બહાર કાઢે છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“હુંતા, મા ! પુષિા આ૩#igધ વ્યાજમ; વા નીલરૂ થાહા ગૌતમ! પૃથ્વીકાવિક જીવ વસંબદ્ધ (પિતાની
શ્રી ભગવતી સૂત્ર : ૮