________________
“ જીમાજી ને અંતે 1 જૂને સાઓ ટ્રેવોચાળો '' ઇત્યાિ
ટીકાથ-જમાલી અણુગારની વક્તવ્યતાના ઉપસંહાર કરતાં ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રકારના પ્રશ્ન પૂછે છે-“ માછી શું અંતે ! લેताओ देवलोयाओ आउक्खपणं जाव कहि उववज्जिहिड् ” હૈ ભદન્ત ૧૩ સાગરાપમની આયુષ્ય સ્થિતિવાળા તે લાન્તક દેવલાકમાંથી આસુને ક્ષય થયા બાદ, ભવના ક્ષય થયા બાદ અને સ્થિતિના ક્ષય થયા બાદ, જમાલી અણુગાર ત્યાંથી પૃવીને કર્યા ઉત્પન્ન થશે ?
મહાવીર પ્રભુને ઉત્તર--‹ ìચમા ! હૈ ગૌતમ! " चत्तारि पंच तिरिक्खजोणिय मगुरुदेव भवग्गहगाई संबार अणुपरियट्टित्ता तओ पच्छा સિદ્ધિજ્ઞપ્તિ જ્ઞાન તો જાહેરૢ ' તેએ તિય ચગતિમાં, મનુષ્યગતિમાં અને દેવગતિમાં ચાર અથવા પાંચ ભવ કરશે. આ રીતે ચાર અથવા પાંચ ભવ સુધી તેએ સ’સારમાં પરિભ્રમણુ કરશે. ત્યાર બાદ તેએ સિદ્ધિ પામશે, યુદ્ધ થશે, મુકત થશે સમસ્ત પરિતાપે થી રહિત થશે અને સમસ્ત દુ:ખાને અત કરશે, મહાવીર પ્રભુનાં વચનામાં અપાર શ્રદ્ધા વ્યક્ત કરવા નિમિત્તે ગૌતમ સ્વામી કહે છે-“ સેવ મંતે ! ક્ષેત્રે અંતે ! ત્તિ ” “ હે ભગવન્ ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય જ છે. હું પ્રભા ! આપે જે કહ્યું તે સર્વથા સત્ય જ છે, ” આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણા નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને બેસી ગયા. ॥ સૂ. ૧૭ ૫
શ્રી જૈનાચાય –જૈનધમ દિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ ભગવતી સૂત્ર' ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના નવમા શતકના તેત્રીસમા ઉદ્દેશે સમાપ્ત ! ૯–૩૩ }}
પુરૂષ અશ્વ આદિકોં કા હનન- મારના ઔર ઉનકે બૈર બંધન કા નિરૂપણ
નવમા શતકના ચાવીસમા ઉદ્દેશાના પ્રારંભ
નવમાં શતકના આ ૩૪ માં ઉદ્દેશકનું સ ́ક્ષિપ્ત વિષય વિવરણ નીચે પ્રમાણે છે.—પુરુષ, અશ્વ આદિના હનન ( હત્યા )ની વક્તવ્યતા, પુરુષ આદ્ધિની હત્યા કરનાર જે વેરનેા ખધ કરે છે તેની વ્યક્તવ્યતા. પૃથ્વીકાયિક વગેરેના શ્વાસેાશ્ર્વાસની વક્તવ્યતા. પૃથ્વીકાયિક વગેરે જીવાની તથા વાયુકાયિકાની
ક્રિયાની વકતવ્યતા.
શ્રી ભગવતી સૂત્ર : ૮
૧૮૬