________________
આહાર કરનારા, રૂક્ષ આહાર કરનારા, અને તુચ્છ આહાર કરનારા હતા. તે કારણે તેઓ અરસજીવી, અતજીવી, પ્રાન્તજીવી રૂક્ષ જીવી, તુચ્છ જીવી, ઉપશાન્તજીવી, પ્રશાન્તજીવી અને એકાન્તજીવી હતા.
ગૌતમ સ્વામીને પ્રન–“મતે ! વાહ રે અરસાણા, જિલ્લાહારે વાવ વિવિત્તશીવી” હે ભદન્ત ! જમાલી અણગાર અરસાહારી હતા, વિરસાહારી હતા અને પૂર્વોક્ત વિવિક્તજીવી (એકાન્તજીવી) પર્યન્તના ગુણેથી યુક્ત હતા, તે છતાં પણ “વાળ અને ! કમઢી અને મારે कालं किचा लतए कप्पे तेरससागरोवमद्विइएसु देवकिब्विसिएसु देबेसु देवकिविવિચરણ કરવજે?” તેઓ કાળને અવસર આવતા કાળ કરીને લાન્તક કપમાં ૧૩ સાગરોપમની સ્થિતિવાળા કિવિષિક દેમાં કિલિવષિક દેવની પર્યાયે શા કારણે ઉત્પન્ન થયા છે?
મહાવીર પ્રભુ ગૌતમ સ્વામીના પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે કે--
જોવા !” હે ગૌતમ! “કમાણી કરે મારિચરિળી, उवमायपडिणीए, आयरियऊवज्झायाणं अयसकारए, जाव वुप्पाएमाणे बहईवासाई સામરિશા જાળ” જમાલી અણગાર આચાર્યને દ્રોહ કરનારા હતા, ઉપાધ્યાયને દ્રોહ કરનારા હતા, આચાર્ય ઉપાધ્યાયને અપયશ કરનારા હતા, તેમના નિન્દક હતા, અને તેમની અકીર્તિ કરનારા હતા તેમણે તેમની અસહ્ય ભાવનાઓથી ( કપિલકહિપત સિદ્ધાંતથી અને મિથ્યાભિનિવેશ દ્વારા (મિથ્યાત્વ યુત વિચારોના પ્રચાર દ્વારા) પોતાની જાતને, અન્યને તથા ઉભયને (પિતાને અને અન્યને) કુશ્રદ્ધાયુક્ત બનાવ્યા હતા અને મિથ્યાત્વ રૂપી કાદવમાં તેમને ફસાવ્યા હતા. આ રીતે કુકા અને મિથ્યાત્વના પ્રચારમાં તેમણે પિતાની ઘણાં વર્ષની પ્રાપ્ય પર્યાયને વ્યતીત કરી હતી, ત્યાર બાદ મૃત્યુને સમય નજીક આવ્યા ત્યારે તેમણે અર્ધા માસન (૧૫ દિવસને) સંથારે કર્યો. “રામાણિg iાળા સીલે મારું ગળતળાર છે” તે અર્ધમાસિક સંથારા દ્વારા પિતાના શરીરને ક્ષીણ કરી નાખીને તેમણે અનશન દ્વારા ૩૦ ભક્તોનું છેદન કર્યું. ત્રીસ ટંકના ભજનને પરિત્યાગ કર્યો. “છત્તા તથા ઢાળa ગળાકોર જિતે જાનારે ૪ જિજ્ઞા ૪ag #વે નાર ૩રને આ રીતે ૩૦ ટંકના ભજનને પરિત્યાગ કરવા છતાં પણ તેમણે પોતાનાં પાપસ્થાનકે ની આલોચના પણ ન કરી અને પ્રતિક્રમણ (પ્રાયશ્ચિત્ત) પણ ન કર્યું. આ રીતે પાપસ્થાનકેની આલોચના અને પ્રતિક પણ કર્યા વિના કાળને અવસર આવતા કાળ કરીને તેઓ લાન્તક કલપમાં ૧૩ સાગરોપમની સ્થિતિવાળા કિવિષિક દેવમાં કિલિવષિક દેવ રૂપે ઉત્પન્ન થયા છે. છે સૂ. ૧૬ |
શ્રી ભગવતી સૂત્ર : ૮
૧૮૫