________________
કિવિષિક દેવમાં ઉત્પન્ન થાય છે, અથવા ત્રણ સાગરોપમની સ્થિતિવાળા કિવિષિક દેવમાં ઉત્પન્ન થાય છે, અથવા તેર સાગરોપમની સ્થિતિવાળા કિવિષિકોમાં ઉત્પન્ન થાય છે. અનેક વર્ષો સુધી આરાધિત કરાયેલી શ્રમણ્ય પર્યાયને જે લાભ તેમને મળવું જોઈએ, તે લાભથી તેઓ વંચિત રહે છે. તે લાભથી વંચિત રહેવાનું કારણ મિથ્યાત્વયુક્ત કદાહોને પ્રચાર અને તે માટે આલેચના તથા પ્રતિક્રમણ-પ્રાયશ્ચિત્તને અભાવ બતાવવામાં આવેલ છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન–“વિડિવિચાi મોત ! તારો જેવો માળો आयुक्खएणं भवक्खएण, ठिइक्खएणं अणंतर' चयं चइत्ता कहिं गच्छति, कहि વાવતિ?” હે ભદન્ત! દેવાયુના નિષેકનું (કમપદ્રની રચના વિશેષનું) નિરણ કરીને, ભવક્ષય કરીને–દેવભવના કારણરૂપ કર્મની નિર્જરા કરીને, સ્થિતિક્ષય કરીને–આયુષ્યાદિ કર્મસ્થિતિની નિર્જ કરીને, ત્યાંથી ચ્યવીને ( કિલિવષિક દેવશરીરને છોડીને) તે દેવલોકમાંથી નીકળીને કિવિષિક રે ક્યાં જાય છે ? કયાં ઉત્પન્ન થાય છે ?
મહાવીર પ્રભુને ઉત્તર-“જોવા ! જાવ ચત્તાર પંર જોરસારિત जोणियमणुस्सदेवभवग्गणाई संसार' अणुपरियट्टित्ता तओ पच्छा सिझंति,
રિ, વાવ અંત 'તિ” હે ગૌતમ ! તેઓ નરયિક, તિયચનિક. મનુષ્ય અને દેવગતિના ચાર અથવા પાંચ ભવ ગ્રહણ સુધી સંસારમાં ભ્રમણ કરે છે, ત્યાર બાદ તેઓ સિદ્ધ થઈ જાય છે, બુદ્ધ થઈ જાય છે, મુક્ત થઈ જાય છે, પરિનિર્વાહ (સમસ્ત શારીરિક અને માનસિક પરિતાપથી રહિત) થઇ જાય છે અને સમસ્ત દુઃખને સર્વથા ક્ષય કરી નાખે છે. “અલ્યા બારીયં બજારમાં વમદ્ધ રાવતianતાર અનુચિક્રુતિ” તથા કેટલાક ડિલિવષિક દેવે તે કિલ્વિષિક દેવ પર્યાયમાંથી નીકળીને અનાદિ, અનંત નિમેદની અપેક્ષાએ અતિશય વિકટ માગયુક્ત એવા ચાર ગતિવાળા સંસાર રૂપી ગહન વનમાં ભ્રમણ કર્યા કરે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન–“નારી છi મતે ! વારે વરસાહારે, ગિરરાણા, તારે, કંતાર, હૃાો , તુઝાહાર” હે ભદન્ત ! જમાલી અણગાર રસરહિત આહાર કરતા હતા, વિરસ આહાર કરતા હતા, અત આહાર કરતા હતા, પ્રાન્ત આહાર કરતા હતા, રૂસ ( લૂખા-ઘી આદિથી રહિત ) આહાર કરતા હતા, અને તુચ્છ આહાર કરતા હતા, અને તે કારણે શું તેઓ અરસ જીવી, વિસજીવી, અતજીવી, પ્રાન્તજીવી, રૂક્ષ જીવી, તુછજીવી ઉપશાન્તજીવી, પ્રશાન્તજીવી અને વિવક્તજીવી–એકાન્તજીવી ( સ્ત્રી આદિના સંપર્કથી રહિત એવું એકાન્ત જીવન જીવનારા) પવિત્ર આત્મા હતા ખરાં?
મહાવીર પ્રભુને ઉત્તર–“હંતા, શોચમા ! કમાટી અને આ સાહારે, વિરારે, જાવ વિયિત્તીવી” હા, ગૌતમ! જમાલી અણગાર અરસ આહાર કરનારા, વિરસ આહાર કરનારા, અન્ત આહાર કરનારા, પ્રાન્ત
શ્રી ભગવતી સૂત્ર : ૮
१८४