________________
મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા !હે ગૌતમ! “ ધંમાણ पास हिटिं लंतए कप्पे एत्थ णं तेरससागरोवमद्विइया देवकिबिसिया देवा જીવિનંતિ” તે તેર સાગરોપમની સ્થિતિવાળા કિલિવષિક દેવે બાક કપની ઉપર અને લાન્તક ક૯૫ની નીચે આવેલા સ્થાનમાં રહે છે.
તમ સ્વામીને પ્રશ્ન-વિઝિટિવરિયા ! હું મારા સેકશિવિત્તિવત્તા ૩વવાનો મયંતિ ?” હે ભદન્ત! ક્યાં કર્મ રૂપ નિમિત્તો ઉદભવવાથી કિલ્વિષિક દેવે કિવિષિક દેવપર્યાયે ઉત્પન્ન થાય છે ? ને મહાવીર પ્રભુને ઉત્તર-“જોવા ! હે ગૌતમ! “ને જે જીવા શારિવાહિકા, ૩૩sણા ળિયા, ગુજરિયા, કિરિપm
જે જીવ આચાર્યહી હોય છે, ઉપાધ્યાયદ્રોહી હોય છે, કુલદ્રોહી (એકજ આચાર્યના પરિવાર રૂપ કુળના દ્રોહી હોય છે) હેાય છે, અથવા તેમને વેષ કરનારા હોય છે, અને કુલના સમુદાય રૂ૫ ગણના હેવી હોય છે, ચતુર્વિધ સંઘના દ્રોહી હોય છે, આચાર્ય અને ઉપાધ્યાયની દિવ્યાપી પ્રસિદ્ધિને નિષેધ કરીને તેમને અપયશ કરનારા હોય છે, તેમની નિન્દા રૂપ અવર્ણવાદ કરનારા હોય છે, તેમની અપકીર્તિ કરનારા હોય છે, “જE असव्भावुभावणाहि मिच्छत्ताभिनिवेसेहि य अप्पाण' च पर च तदुभयं च बुग्गा માળા, ગુદાપમાળા વહિં વાવાઝું સામરચા પાવળ માં તેઓ પિતાની અનેક કપોલકલ્પિત અસત્ય કપનાઓ દ્વારા તથા મિથ્યાત્વગ્રસ્ત કદાગ્રહથી મિથ્યાત્વ પ્રચારક દુરાગ્રહથી–પિતાને, અન્યને તથા ઉન્નયને (પિતાને તથા અન્યને) કુશ્રદ્ધાયુક્ત કરે છે અને તેમને મિથ્યાત્વ રૂપ અંધકારમાં અટકાવે છે, તેઓ દેવ, ગુરુ આદિના વિષે સંશય ઉત્પન્ન કર્યા કરે છે, અને આ પ્રકારના પ્રચારમાં (કુકુના પ્રચારમાં તે પિતાની અનેક વર્ષ સુધી આરા. ધિત કરેલી ગ્રામ પર્યાયને વ્યતીત કરી નાખે છે.
___ 'पाउणिचा तस्स ठाणस्स अणालोइयपडिकवे कालमासे कालं किच्चा અન્ન રેસ શાક્રિદિવસિ વિશિવિવિચત્તા સાવત્તા મવ” પર પિતાના પાપકર્મોની આલોચના કરવાને કે તેનું પ્રાયશ્ચિત્ત કરવાને વિચાર સવપ્નમાં પણ તેમના મનમાં ઉદ્દભવ નથી. એવા જી એવાજ પાપકમાં પિતાનું જીવન વ્યતીત કરીને તેની આલોચના કર્યા વિના તથા તેનું પ્રાયશ્ચિત્ત કર્યા વિના કાળને અવસર આવતાં કાળધર્મ પામીને ત્રણ પ્રકારના કિવિષિક દેવોમાંથી કોઈ પણ એક પ્રકારના કિલિબષિક દેમાં કિવિષિક દેવની પર્યાયે ઉત્પન્ન થાય છે. “વિવિમદિરાપુ વા, તિરાદ્રિ વા, સેaણા. સમરિવણ વા” એટલે કે તેઓ કાં તે ત્રણ પલ્યોપમની આયુષ્ય સ્થિતિવાળા
શ્રી ભગવતી સૂત્ર : ૮
૧૮ ૩