________________
ભોનો પરિત્યાગ કરીને પિતાના પાપસ્થાનકેની આચને અને પ્રતિક્રમણ ર્યા વિના તે કાળને અવસર આવતા કાળ કરીને લાતક દેવલોકમાં ૧૩ સાગરોપમની સ્થિતિવાળા કિલિવષિક દેવમાં કિલ્વિષિક દેવની પર્યાયે ઉત્પન્ન
છે. સ્વાર્થ સરળ હોવાથી અહીં વિશેષ વિવેચનની જરૂર નથી. તંત્ર રાજ” પદથી જે સૂત્રપાઠ ગ્રહણ કરવાનું છે, તે સૂવાથંમાં જ આપી દેવામાં આવ્યો છે. સૂ. ૧૫ છે
દેવઝિબિષિક કે ભેદોં કા કથન
देवकिल्विषिकप्रभेदवतव्यता“વિશાળં મતે ! દિશા પumત્તા”
ટીકાર્થ–દેવકિવિષિકને અધિકાર ચાલી રહ્યો હોવાથી ગૌતમ વામી તે દેના ભેદે વિષે આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે–“રવિણા અંતે ! વિિિરણા પunત્તા ?” હે ભદન્ત! કિવિષિક દેના કેટલા પ્રકાર કહ્યા છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“ મા” હે ગૌતમ! “ રિષિ જિજિ. રિચા ઘomત્તા” કિલિાષિક દે ત્રણ પ્રકારના કહ્યા છે.
સંગા” તે ત્રણ પ્રકારો આ પ્રમાણે છે–“તિક્રિોવદિશા, fernોદિયા, તેરસોવટ્રિફા” (૧) ત્રણ ૫૫મની સ્થિતિવાળા, ત્રણ સાગરોપમની સ્થિતિવાળા, (૩) તેર સાગરોપમની સ્થિતિવાળા.
ગતમ સ્વામીને પ્રશ્ન–“ િof મંતે ! સિક્રિોવરિયા રેજિરિત્ર રિચા પરિવર્તરિ?” હે ભદન્ત! જે કિવિષિક દેવેની સ્થિતિ (આયુષ્યકાળ) ત્રણ પાપમને હોય છે, તે કિવિષિક દેવ કયાં રહે છે ?
મહાવીર પ્રભુને ઉત્તર–“જોયા!” હે ગૌતમ ! “ધિ વોરિયા हिदि सोहम्मीसाणेसु कप्पेमु एत्थ ण तिपलिओवमद्रिइया देवकिविनिया परिवसति" ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા કિવિષિક દે તિષિક દેવેના નિવાસસથાનેની ઉપર અને સધર્મ તથા ઈશાન કો (દેવક) ની નીચે રહે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન–“ મતે વિસામચિ પેવિિરવરિચા જયાંતિ? ” હે ભદન્ત! ત્રણ સાગરોપમની સ્થિતિવાળા કિલિવષિક દે જ્યાં રહે છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા !” હે ગૌતમ! “ સી साणाणं कप्पाण', हिदि सण कुमारमाहि देसु कप्पेसु एस्थ ण तिसागरोवमद्रिश्या વિઝિટિવરિયા ”િ તે ત્રણ ગામની સ્થિતિવાળા કિલિવષિક સૌધર્મ અને ઈશાન, એ બે કલ્પની ઉપર તથા સનસ્કુમાર અને મહેન્દ્ર કપની નીચે વસે છે
શૌતમ સ્વામીને પ્રશ્ન–“તેરસનારોલ વિક્રિડિલિયા વ૬ mવિંતિ? ” હે ભદન્તા તેર સાગરોપમની સ્થિતિવાળા કિલિવષિક દે કયાં રહે છે ?
શ્રી ભગવતી સૂત્ર : ૮
૧૮૨